SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૯ શ્રી સિદ્ધચક્ર તા. ૨૦-૯-૧૯૩૭ પ્રતિષ્ઠા મહોત્સવાદિ હોય તો તેમાં રાજાઆદિકને | | સંઘપૂજા નામનું બીજું કૃત્ય | , સંતોષીને પણ અમારી પડહો વગડાવવો જ જોઈએ. તે જ પંચાશકમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે પ્રથમ બીજુ પર્યુષણાપર્વનું કાર્ય સંઘપૂજા નામનું તો આચાર્ય મહારાજ આદિ રાજાદિને ઉપદેશ આપી હોવાથી સંઘના ભેદો તેઓની ભકિત અને અમારિપડહ બજાવડાવે છતાં મહારાજાદિકનો પર્યુષણાને અંગે તે સંબંધિની આવશ્યક કર્તવ્યતા સંયોગ ન હોય કે રાજાદિક સમજે તેમ ન હોય વિચારવી જરૂરી છે તો તે ઉપર વિચાર કરીએ. તો શ્રદ્ધાળુ ઋદ્ધિમાન શ્રાવકોએ રાજાદિકને ભેટણાં સંઘ કોને કહેવાય ? આપીને પણ અમારિપડતો વગડાવવો જ જોઈએ. એની ઉપમાઓ કયાં કયાં કઈ કઈ ? આ ઉપરથી દયાના દુશ્મનોના હેકાવટથી જે શ્રમણ સમુદાયને મુખ્યતાએ સંઘ તરીકે કેટલાકો બકે છે કે દ્રવ્ય દ્વારાએ એટલે દ્રવ્ય દઈને ગણવાનાં કારણો નીચે પ્રમાણે છે. અમારિનું પ્રવર્તન કરવું તે યોગ્ય નથી. તેઓ પોતાની ૧. વ્યવહાર ભાષ્યકાર વિગેરે મહાત્માઓ બુદ્ધિને સુધારશે કે દ્રવ્યાદિકખાભૂતો દેવાધારાએ પણ ગુણસમુદાયને સંઘ કહે છે અને સમ્યગ્દર્શન શ્રદ્ધાળુએ અમારિપડતો વગડાવવોજ જોઈએ એમ શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોથી જણાવે છે. સામાન્ય ચારિત્રમાં સ્થિર હોય તેને જ સંઘ તરીકે કહે છે. તહેવારને અંગે જ્યારે આવી રીતે અમારી પડહાની ૨. શ્રીનંદીસૂત્રમાં સંઘભટ્ટારકને મેરૂની જરૂરીયાત શાસ્ત્રથી સિદ્ધ થાય છે તો પછી પર્યુષણા ઉપમા આપતાં શ્રમણ મહાત્માઓને શિલોચ્ચય સરખા ઉત્તમોત્તમ તહેવારની વખતે શ્રદ્ધાળુએ સમાન ગણાવે છે. ત્યારે શ્રાવકવર્ગને માત્ર તેને અમારી પડહો વજડાવી પર્યુષણાનું આરાધન કરવું આધારે રહેવાવાળા પણ તેનાથી ભિન્ન એવા જે જ જોઈએ એમાં આશ્વર્ય શું ? વળી આવશ્યક મોર તેની ઉપમા આપે છે. નિર્યુકિતમાં રસનેન્દ્રિયની કથામાં સૌદાસની વખતે ૩. તે જ નંદીસૂત્રમાં સંઘભટ્ટારકને પદ્મની આખા શહેરમાં અમારિપડતો વજડાવ્યાની વાત ઉપમા આપતાં શ્રમણ મહાત્માઓને જ્યારે પત્રની સ્પષ્ટ શબ્દોમાં જણાવાયેલી છે. એટલે કહેવું જોઈએ . ઉપમા આપવામાં આવે છે ત્યારે શ્રાવકવર્ગને કે અમારિપડહાના અમલ તળે એકલો પ્રજા વર્ગ ભમરાની ઉપમા આપવામાં આવે છે. એવી રીતે રહેતો હતો એમ નહિ, પણ રાજા મહારાજાઓને બીજી ઉપમાઓમાં પણ શ્રમણ મહાત્માઓ પણ અમારી પાલન કરવાની ફરજ જ પડતી હતી. ઉપમાના મૂલસ્વરૂપમાં રહે છે ત્યારે શ્રાવકવર્ગ આ સર્વ ઉપરથી સિદ્ધ થાય છે કે પર્યુષણામાં પરિવાર કે તેના આધેય સ્વરૂપમાં રહે છે. (આ શ્રદ્ધાસંપન્નોએ અમારી પ્રવર્તનનું પહેલું કાર્ય ઉપરથી સુશવર્ગે સમજવાનું છે કે ધર્મતત્વને નહિં અવશ્ય કરવું જ જોઈએ. સમજનારો જે વર્ગ હોય તે જ એમ બોલે કે શ્રમણ ઈિતિ-અમારિપ્રવર્તન પ્રથમ કૃત્ય મહાત્માઓનો આધાર શ્રાવકવર્ગ છે. કેમકે
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy