________________
૩૨૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ આચાર અને ભક્તોની વિનંતી કરાય તે પ્રમાણિપૂર્વકનો જ હોય, એટલે પંચમી ભગવાન શ્રી ઋષભદેવજી મહારાજ
મુષ્ઠિના લોચની નિષેધની વિનંતિ જ સાધુઓના પૂર્વભવથી થાવગર્ભથી ત્રણ જ્ઞાનવાળા છે. એટલે પંચમુષ્ઠિક લોચને નિયમિત કરે તેમાં નવાઈ નથી. અપ્રતિપતિત અને વિશુદ્ધ એવા મતિ શ્રત અને
મુખ્ય વિચાર તો એ જ છે કે આચારની અધિકતા અવધિ એ ત્રણ જ્ઞાનને ધારણ કરનારા છે. તેમજ
ગણવી કે ભક્તિની વિનતિની અધિકતા ગણવી ? શાસ્ત્રોમાં જેમ નવપુર્વથી ચૌદપર્વના ધારણ વાચકવૃન્દને સારી રીતે યાદ હશે કેશ્રમણ ભગવાન કરવાવાળા સામાન્ય સાધુઓને પણ આગમ વિહારી મહાવીર મહારાજાને આખા છઘર્થીકાળમાં ઘોર ગણી તેને માટે વચનનો પ્રતિબંધ ગણવામાં આવતો ઉપસર્ગો થવાના હતા અને તે વાત ઇન્દ્રની ધ્યાનમાં નથી અર્થાત તેઓ જેમ જ્ઞાનથી લાભ દેખે તેમજ બરાબર ઉતરી હતી, અને તેથી જ શ્રમણ ભગવાન કરે છે અને તેવી જ અપેક્ષાએ શાસ્ત્રકારો
મહાવીર મહારાજને ઇન્દ્ર મહારાજે વિનંતિ કરી પાસાપ્ત નત્યિ એમ કહી અતીન્દ્રિયોને માટે
કે ઉપસર્ગ નિવારણારૂપી વૈયાવચ્ચ માટે હું તમારી સ્પષ્ટપણે આગમના વચનને અવલંબનનો નિષેધ
સેવામાં બાર વર્ષ સુધી રહ્યું. પછી શ્રમણ ભગવાન જણાવી સ્વતંત્ર જ્ઞાનનું જ અવલંબન રાખવાનું સર્વ મહાવીર મહારાજે આ ઈન્દ્રમહારાજની વિનંતીનો ક્રિયામાં જણાવે છે. તો પછી ભગવાન સ્વીકાર ન કર્યો અને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું શ્રીષભદેવજી ગર્ભથી અતીન્દ્રિય જ્ઞાનવાળા
ગથી સીરિય માનવાળા કે અરિહંત ભગવંતો કોઈની મદદથી કેવલજ્ઞાન હોવાના લીધે ઈન્દ્ર મહારાજની વિનંતિને ધ્યાનમાં ઉપજાવે નહિં અને તેથી જ અર્થપત્તિથી જણાવ્યું લઈ અનેક પ્રકારે લાભ દેખીને શાસ્ત્રમાં પ્રસિદ્ધ કે તમારે વૈયાવચ્ચમાં રહેવાની જરૂર નથી, આવી એવા પંચમુખ્રિલોચને ન આચરતાં ચારમુષ્ઠિથી
રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે ભક્તની લોચ કરે તેમાં કોઈપણ પ્રકારનો સવાલ રહેતો જ ભક્તિનો સ્વીકાર ન ર્યો તો પછી ભગવાન નથી. વળી તીર્થકર મહારાજનું વર્તન શાસ્ત્રની ઋષભદેવજી મહારાજે ઇન્દ્રની આ વિનંતિનો ઉત્પત્તિની પહેલાનું જ છે અર્થાત તે વખતે તીર્થની સ્વીકાર કરી પંચમુષ્ઠિક લોચરૂપી આચારનો ભેદ સ્થાપના પણ થઈ ન હતી, અને શાસ્ત્રો રચાયાં કેમ ક્યો ? આવો વિચાર કરતા પહેલાં ભગવાન પણ ન હતાં, અને આ જ કારણથી કેટલેક સ્થાને ઋષભદેવજીના જ્ઞાનના ઉત્કૃષ્ટપણામાં ભરોસો માતા મરૂદેવીને અતીર્થસિદ્ધ તરીકે ગણવામાં આવે રાખનાર મનુષ્ય તો અચકાયા વિના રહે જ નહિં, છે, તો શાસ્ત્રની ઉત્પત્તિ વગર શાસ્ત્રસંબંધી પ્રતિબંધ છતાં બીજી બાજુ વિચાર કરીએ તો ભક્તોની ન હોય તે સ્વાભાવિક છે, છતાં ધ્યાન રાખવાની વિજ્ઞપ્તિને માન આપીને તેના ભાવનો ઉલ્લાસ કરવા જરૂર છે કે ભગવાન ઋષભદેવજીની સાથે દીક્ષા શય્યાતરપિંડના નિષેધના પ્રસંગમાં શાસ્ત્રકારો શું શું લેનારા ચાર હજાર સાધુઓએ તો પંચમષ્ઠિક જ કહે છે તે ઓછું વિચારવા જેવું નથી. લોચ ર્યા છે. કારણ કે ઈન્દ્રમહારાજે ભગવાન શ્રીકાલકાચાર્ય અને જેનશાસન ઋષભદેવજીને પાંચમી મુષ્ઠિનો લોચ બંધ ભક્તની ભક્તિના પ્રભાવને વિચારવાવાળો રાખવાની વિનંતિ કરી તે ઉપરથી તેઓ સમજી શકે મનુષ્ય કાલકાચાર્યમહારાજનું દૃષ્ટાન્ત ધ્યાનમાં કે દીક્ષા લેતી વખતે સાધુઓએ પંચમુષ્ઠિક લોચ લીધા વિના રહેશે નહિં. કાલકાચાર્ય મહારાજે તેમજ કરવો જોઈએ. સામાન્ય પણ નિયમ છે કે પ્રતિષેધ તેમને અનુસરીને રહેનારા આખા વીરભગવાનના