________________
૪૫૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭
આ ચાર બાહ્ય વસ્તુઓ આપણી મુદ્રારૂપ છે, અર્થાત્ કેવલજ્ઞાનાદિક આત્મીયગુણો અને અન્તરાયક્ષયાદિક
स्थिरे च ।
મૈં શિક્ષિતેયં પરતીર્થનાથૈનિનેન્દ્રમુદ્રાઽપિ આત્મીયગુણોનાં કારણો તો આત્મામાં જ રહેલા તવાન્યતાસ્તામ્ ર્ ॥ હોય છે અને તેનું અનુકરણ કોઇ ન કરી શકે એ સ્વાભાવિક છે, છતાં આ આપની મુદ્રા જે છે તે તો બાહ્યવસ્તુ છે, છતાં આપની આવી નિર્મલ અને આદર્શરૂપ મુદ્રાને પણ પરમતના
(અયોગ્યવ્યવચ્છેદ્વાત્રિંશિકા)
હે જીનેશ્વર ભગવાન ! આ તમારી મુદ્રા
છે
આ
૧ તમારું શરીર પર્યંકાસને પ્રતિષ્ઠિત છે અર્થાત્ નથી તો પ્રહાર કરવાને તૈયાર થયેલા મનુષ્યની માફક વિષમાસનવાળું, તેમ નથી તો કામચેષ્ટામાં આસકત થયેલા મનુષ્યની માફક વિવિધ અધમચેષ્ટાને દેખાડનારું, પણ માત્ર તમારું શરીર પર્યંકાસને જ રહેલું છે ૨ વળી તમારું શરીર કોઇપણ પ્રકારના ક્રોધઅભિમાન આદિ વિકારોથી
અધિષ્ઠાતાઓએ ગ્રહણ કરી નથી, તો પછી આપના અત્યંતર એવા કેવલજ્ઞાનાદિક ગુણો અને અન્તરાયાદિદોષોનો અભાવ જે ખુદ દેવત્વનો સદ્ભાવ જણાવનાર અને કુદેવત્વનો અભાવ જણાવનાર છે તેને તો તેઓ બિચારા ધારણ કરેજ ક્યાંથી ? આ બધી હકીક્ત ઉપરથી વાચકવર્ગ જોઈ શકશે કે અન્યમતવાળાઓ અને જૈનમતવાળાઓ
રહિત હોવાને લીધે સર્વથા શિથિલ છે. અર્થાત્
ક્રોધથી ધમધમેલા અને માનથી માતા થયેલા મનુષ્યોના મસ્તક અને ભુજાદિક અંગો જેમ સ્તબ્ધ હોય છે તેવી રીતે તમારા શરીરમાં અંશે પણ સ્તબ્ધતા નથી ૩ ક્રોધ માન માયા કે લોભમાં વહન
બન્ને પણ ઇશ્વર અવતાર અને તેની મૂર્તિ એ ત્રણે વસ્તુને માને છે, પણ અન્યમતના હિસાબે નિર્મલ અવસ્થામાં રહેલો ઇશ્વર તે મલિનઅવસ્થામાં આવી અવતાર ધારણ કરે છે અને તે મલિન અવસ્થાની
કરી રહેલા જીવોની દૃષ્ટિ જ્યારે લાલવિગેરે અનેક મૂર્તિઓ તે તે દેવના ભક્તોને પૂજ્ય તરીકે ગણાય
પ્રકારના રંગોને ધારણ કરી અને વિકારોને દર્શાવતી ફાટેલી અવસ્થામાં રહે છે ત્યારે આપની દૃષ્ટિ ધ્યાનદશામાં મગ્ન એવા મહાપુરૂષોની દૃષ્ટિની માફક માત્ર નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર હોય તેવી રીતે આપની પવિત્ર દૃષ્ટિ છે ૪ સંસારમાં ક્ષણમાત્ર ક્રોધવાળા થનારા, ક્ષણ માત્રમાં ક્ષમાવાળા થનારા, ક્ષણમાત્રમાં વૈભવાદિ ઉપર રાગ ધરવાવાળા અને ક્ષણ માત્રમાં સમગ્ર જગત ઉપર વૈરાગ્ય ધારણ કરનારા જીવોની દૃષ્ટિ ક્ષણે ક્ષણે નવી નવી સ્થિતિને ધારણ કરી ચંચળતાને પામે છે. જ્યારે આપણી દૃષ્ટિ કેવલ નાસિકાના
છે. જ્યારે જૈનમતના હિસાબે ચાહે તો સામાન્ય આત્મા હો, ચાહે કેવલી મહારાજનો આત્મા હો, ચાહે ગણધર મહારાજનો આત્મા હો, ચાહે તીર્થંકર મહારાજનો આત્મા હો, પણ તે સર્વ આત્માઓ અનાદિકાળથી મલિન અવસ્થામાં હતા અને વીતરાગપણાને પામેલા આત્માને અવતાર હોતો જ નથી, તેથી તે ત્રિલોકના તીર્થંકર વિગેરેનો અવતાર પણ ઘાતિ અને અઘાતી એમ બન્ને પ્રકારના કર્મોથી મલિનપણાની સાથે થયેલો હતો, પણ તેવા મલિન અવતારમાંથી તે મહાપુરૂષોએ આત્માને સર્વથા નિર્મલ કરવારૂપ ઈશ્વરપણું મેળવ્યું અને તેથી તે મહાપુરૂષોની મૂર્તિઓ પણ તે નિર્મળ અવસ્થાને
અગ્રભાગ ઉપર ગઇ છે; એટલું જ નહીં, પણ તેવી
ને તેવી રીતે સર્વ અવસ્થામાં નાસિકાના અગ્રભાગ ઉપર નિયમિતપણે રહેવા સાથે સ્થિરપણે રહે છે.
ધારણ કરવાવાળી બનાવવામાં આવી, એટલે અન્યમતના હિસાબે તેઓના પરમેશ્વરની મૂર્તિઓ મલિનદશામાં મ્હાલવાવાળી હોઇ મલિનદશાના
वपुश्च पर्यंकशयं श्रथं च दशौ च, नासानियते