SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ ચોમાસી અને સંવછરી વચ્ચેના ૫૦ દિવસો કેમ ગણવા? વારથી ગણવાનો હેતુ શો હોય ? . જો કે શ્રી જૈનશાસ્ત્રોમાં પદ્મી ચૌમાસી અને સંવચ્છરીના પ્રતિક્રમણો અને તેનાં ખામણામાં ૧૫-૧૨૦ અને ૩૬૦ દિવસો તિથિની અપેક્ષાએ ગણાય છે. એટલે ઘટેલી તિથિઓ ઓછી થતી નથી તેમજ વધેલી તિથિઓ અધિક થતી નથી. તિથિઓ તો શું ? પણ મહિનાની વૃદ્ધિ હાનિથી પણ તેની માસની સંખ્યામાં ફેરફાર થતો નથી અને તેથી અધિકમાસ છતાં પાંચમાસે પણ ચૌમાસી અને તેરમાસે જ સંવછરી થાય છે.પરતુ ચૌમાસી અને સંવચ્છરીના આંતરાને માટે જે પચાસ દિવસનું પ્રમાણ છે તેમાં તો પચાસ દિવસનો આંતરો દિવસના હિસાબે જ લેવો પડતો હતો. જો કે અવસ્થાનરૂપ પર્યુષણાને અંગે તો શાસ્ત્રકારોએ વિકૂિર્યાદિ વીસ એમ જણાવી અધિકમાસનો હિસાબ ગણ્યો છે પણ સાંવત્સરિકને માટે તે અધિકમાસને હિસાબમાં ગણ્યો નથી. એ ચોખું છે અને તેથી જ અગ્યારમહિને સંવર્ચ્યુરી કરવાનો કે વગર આભિવર્ધિતમાં તેર મહિને સંવર્ચ્યુરી કરવાનો છે ખરતરોની પેઠે પ્રસંગ આવે નહિ. મતલબ કે સાંવત્સરિક (જુઓ ટાઈટલ પાનું ૩ જું)
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy