SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૩ - શ્રી સિદ્ધચક્ર જુન ૧૯૩૭ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમાન્ સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજ તરફથી સર્વધર્મપરિષદમાં મોકલાવેલો લેખ સર્વમાન્ય ધર્મ ध्यायामि ज्योतिरहँ गतनिधनमलं ज्ञानसच्छर्मयुक्तं, मायामुक्तं प्रकृत्या विरहितमनद्यं कर्मदोषैर्विहीनम्। शास्त्रोद्यं सर्वधर्मप्रचयमनुगतं विश्वजन्तूद्धरं यत्, भव्यानां मोक्षमार्गप्रणयनरूचिरं शक्रवृन्दोपसेव्यम्॥१॥ સજ્જનો!આપ લોકોએ સર્વધર્મના રહસ્યને ઉત્કૃષ્ટ ફલ છે. આ વાત દરેક આસ્તિકોએ સ્વીકારેલી સાંભળવા માટેની જે પ્રણાલિકા શરૂ કરી છે. તે છે. જો કે નિઃશ્રેયસ અર્થાત્ મોક્ષ મુખ્ય અને ધ્યેય હિંદુસ્તાનની પ્રજાને માટે મોટા સૌભાગ્યને ફલ છે, પરંતુ ધર્મથી અભ્યદયની પ્રાપ્તિ પહેલાં થાય સૂચવનારી છે. જે કંઈ આ વિષયમાં હું કહીશ તે છે. આથી નિઃશ્રેયસ શબ્દને આગળ ન રાખતાં સર્વધર્મોની અનુકૂળતાનો ખ્યાલ રાખીને કહીશ. અભ્યદયશબ્દને આગળ રાખવામાં આવ્યો છે. આથી આ લેખમાં જૈનધર્મ સંબંધી પારિભાષિક અને રૂઢપદાર્થોનો સમાવેશ ન થાય તો તેની ત્રુટી મોક્ષનો રસ્તો - દરેક આસ્તિક ધર્મ ગણશો નહિં. શાસ્ત્રકારોએ મોક્ષને જ ઉત્કૃષ્ટ ફલ માન્યું છે. તો ધર્મ એક એવી ચીજ હોવી જોઈએ કે જે જલ્દી સર્વધર્મનું ધ્યેય - હિંદુસ્તાનની પ્રજામાં (અલ્પ સમયે) અથવા લાંબા સમયે પણ મોક્ષને પ્રાપ્ત ધર્મના વિષયમાં જો કે સેંકડો મતમતાંતરો છે, તો કરાવવાવાળી હોય, અર્થાત્ ધર્મનું આચરણ તે પણ દરેક ધર્મના રસ્તા જુદા જુદા હોવા છતાં દરેક ધર્મવાળાઓનું ધ્યેય તો મોક્ષની પ્રાપ્તિ જ છે. આ કરવાવાળાને એજ જન્મમાં મોક્ષની પ્રાપ્તિ કરાવે કારણથીજ ધર્મશાસ્ત્રકારોએ “ચતોડગ્યુઃ - અથવા ભવાંતરમાં જ (બીજા જન્મમાં જ) મોક્ષની શ્રેયસદ્ધિઃ સવ:” અર્થાત્ જેનાથી સ્વર્ગાદિસુખ પ્રાપ્તિ કરાવે, અને એવો જ ધર્મ મોક્ષનું સાધન બની અને મોક્ષના સુખની પ્રાપ્તિ થાય તેને ધર્મ માન્યો શકે. જો કે મોક્ષના સ્વરૂપમાં મતમતાંતરોની સંખ્યા છે. અભ્યદય એ ધર્મનું અનન્તર ફલ છે અને ઓછી નથી, તો પણ સત્ય મોક્ષનો રસ્તો મળવાથી નિઃશ્રેયસ અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ થવી તે સર્વ-ધર્મના સત્યમોક્ષ પણ પોતાની મેળે જ પ્રાપ્ત થાય છે. (મળી હિસાબથી ધર્મનું પરંપર ફલ છે. જેમ અનાજને જાય છે) આજ કારણથી ઘણા હિન્દુધર્મના વાવવામાં ઘાસ વગેરેની પ્રાપ્તિ અનન્તર ફલ છે. અને શાસ્ત્રકારોએ મોક્ષનું સ્વરૂપ પ્રથમ ન જણાવતાં ધાન્યની પ્રાપ્તિ જ પરમ્પર ફલ છે. મોક્ષ જ ધર્મનું મોક્ષના કારણભૂત એવા ધર્મનું જ સ્થાન સ્થાન પર
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy