SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શ્રી સિદ્ધચક્ર તા. ૧૪-૧૧-૧૯૩૬ કેમ? એવો સવાલ કોઈ તરફથી થાય તો તેઓએ નથી આત્માના અસંખ્યાત પ્રદેશનું જ્ઞાન નથી જાણવું કે અનુકંપા અગર અનુકંપાદાન વગેરે આત્માના ચેતન્યાદિ સ્વરૂપનું જ્ઞાન નથી કર્મના નિર્જરા કરનાર જ નથી એમ સમજવું જ ભૂલભરેલું ક્ષયથી થતી શુદ્ધ આત્મદશાનું ભાન, એટલું નહિ છે. મિથ્યાદષ્ટિ કે અભાવિત અવસ્થામાં થતી પણ જે મિથ્યાષ્ટિની દશામાં ઘણાં કર્મોનો બંધ અનુકંપા અને અનુકંપાદાન આદિ નિર્જરા કદાચ કરવાનું અને માત્ર અલ્પ જ નિર્જરા કરવાનું ન કરાવે પણ પુણ્યબંધ કરાવે પણ તેથી અનુકંપા જણાવવામાં આવે છે અર્થાત્ હદ બહારનાં દુઃખ કે અનુકંપાદાનથી નિર્જરા નથી એમ કહેવાય જ વેઠવાથી અલ્પ જ નિર્જરા જણાવવામાં આવે છે નહિ. સમ્યગ્દષ્ટિ અને વિરતિવાળા જીવોએ કરાતી તેવી વખતે સકામ નિર્જરા હોય જ કેમ ? એવા અનુકંપા અને અનુકંપાદાન નિર્જરાનાં કારણો છે કથનના સમાધાનમાં પ્રથમ એ સમજવાનું કે જો અને તેથી જ સમ્યગ્દષ્ટિને અને વ્રતધારક જીવોને એક બાલતપથી સકામ નિર્જરા થાય છે એમ પણ બાલગ્લાનવૃદ્ધ આચાર્ય અને ગચ્છની અનુકંપા ઠરાવવા માટે અકામ નિર્જરા સિવાય બધાં તે કરવાનું શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. એમ અનુકંપા આદિ સમ્યકત્વનાં દેખાડેલાં સાધનો નહિં કહેવું કે અનુકંપા અને અનુકંપાદાન જો સકામ નિર્જરા કહે છે એમ માનવા તરફ દોરાઈએ નિર્જરાનું કારણ હોય તો તે કઈ નિર્જરા ગણવી? તો તે જ સમ્યકત્વના હેતુને જણાવવાવાળી ગાથામાં કેમકે નિર્જરા શાસ્ત્રકારો સકામ અને અકામ એ વ્યસન એટલે દુઃખને પણ સમ્યકત્વની પ્રાપ્તિનું બે પ્રકારની જણાવે છે. એમ નહિં કહેવાનું કારણ કારણ ગણીને નિર્જરાનું કારણ માનેલું છે તો શું એ કે સમ્યગ્દષ્ટિ અને વ્રતધારિયો મુખ્યતાએ આપણે મિથ્યાત્વિદશામાં વ્યસનો આવી પડે તેમાં આત્માની નિર્મળતા માટે સારી પ્રવૃત્તિઓ સકામ નિર્જરા માની શકીશું? કદાચ કહેવામાં આવે કરવાવાળા હોવાથી તેઓને મુખ્યતાએ સકામ કે અકામ નિર્જરાવાળાની જે દેવગતિ માની છે તે નિર્જરા જ થાય, કેમકે એમ ન માનીએ તો અને બોલતપસ્વીયોની દેવની ગતિ તેથી જુદી મેઘકુમારનો જીવ હાથી હતો તેને સસલાની માનવામાં આવી છે માટે બાલતપને અકામ નિર્જરા અનુકંપાથી અકામ નિર્જરા ન થાત અને મનુષ્યપણું કહેવાય કેમ? આ કથનના સમાધાનમાં સમજવાનું મળત નહિં. તિર્યચપણાના કારણભૂત કર્મો છે કે જેઓ વગર ઈચ્છાએ એટલે વિરૂદ્ધ ઈચ્છા બંધાવવાના કારણભૂત કર્મોનો ક્ષય કર્યા સિવાય છતાં કોઈકના બલાત્કારવાળા અવરોધથી કે ઈષ્ટ મનુષ્યપણું મળત નહિં. વળી વૈતરણી વૈદ્યને સાધનોની ઈચ્છા છતાં તે ન મળવાથી શીતોષ્ણ અનુકંપાથી જ સમ્યકત્વ મળ્યું છે. જો અનુકંપાથી આદિનાં દુઃખ ભોગવે તેવા જીવોની જે અકામ નિર્જરા થતી જ નથી એમ માનીએ તો અનુકંપાથી નિર્જરા થાય તેનાથી વ્યન્તરઆદિ સામાન્ય દેવગતિ કર્મયોપશમાદિથી થવાવાળું સમ્યકત્વ થાય છે. જણાવી છે અને જેઓ આત્માદિ પદાર્થોને એમ માની શકાય જ નહિ. કદાચ એમ કહેવામાં યથાસ્થિત જાણતા નથી અને કર્મનું સ્વરૂપ તથા આવે કે જો અનુકંપા વગેરેથી સમ્યકત્વ થાય છે, તેના આત્માના ગુણોને આવરવા વગેરે સ્વભાવ અને તેથી નિર્જરા માનવામાં આવે તો કઈ નિર્જરા જાણતા નથી પણ દેવલોકાદિકની પ્રાપ્તિ માટે માનવી ? કેમકે અકામ નિર્જરા તો ત્યાં જુદી અભવ્યાદિની માફક દીક્ષા સુધીનાં ખુદ ભગવાન વાતવોડામનિર્જરા ય એમ કહી સ્પષ્ટ જિનેશ્વર મહારાજે જણાવેલ કષ્ટો કરે છે અથવા જણાવી છે અને સકામ નિર્જરા લઈએ તો જેને તપેશ્વરી એ રાજેશ્વરી જેવાં લૌકિક વાક્યો સાંભળી
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy