SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ • • • • • • • • • • • • • • • • • ૪૩ શ્રી સિદ્ધચક્ર તા. ૧૪-૧૧-૧૯૩૬ રાજાપણું આદિ વસ્તુ આવતા ભવમાં મેળવવા કરતા તો અનશનઆદિ બાહ્યતા પણ અચમતવાળા બુદ્ધિપૂર્વક તપ આદિ કરે છે અને તેવાઓની જે ભગવાન જિનેશ્વરના આદેશ મુજબ કરતા નથી તો દેવગતિ થાય છે તેમાં ફરક રહે એ સ્વાભાવિક બાહ્યતામાં ભગવાનના વિધિનો નિયમ નહિ રહે છે અર્થાત્ સામાન્યથી અકામ નિર્જરા કહેવાય તો તો અત્યંતર તપમાં તે નિયમ કેમ રખાય ? અને પણ સામાન્ય દેવગતિ દેનાર અકામ જૈિરાને સ્થાને જો તેમ નિયમ ન રહે તો પછી બાહ્યપણું અને એમ કહી વિરૂદ્ધ ઈચ્છાએ કે વગર ઈચ્છાએ થતા અત્યંતરપણું અન્યમતવાળાના આચરણ અને જે કાયકલેશાદિરૂપ નિર્જરાનાં સાધનો તેનાથી થતી અનાચરણ ઉપરથી કેમ લઈ શકાય? આ અપેક્ષાએ નિર્જરા અને બાલતપથી જે નિર્જરા થાય તેમાં કર્મો શાસ્ત્રકારોએ અંત્યમાં એજ જણાવ્યું કે કર્મક્ષયનું આદિને ન સમજાવા કે માનવાથી યથાસ્થિત પ્રબલ કારણ તે અત્યંતરતપ ગણવું, અને આ જ્ઞાનાદિના અભાવે અકામે એટલે વાસ્તવિક કર્મ અપેક્ષાએ મિથ્યાષ્ટિને બાહ્યતા છે અને તેથી તે ન જાણવાથી વગર ઈચ્છાએ થતો કર્મનો નાશ એમ મિથ્યાદેષ્ટિઓ સકામ નિર્જરાવાળા છે એમ માનવું ભિન્ન કરી શકાય, પણ તેટલા અકામ નિર્જરા અને વ્યાજબી ગણાય નહિ. ધ્યાનમાં રાખવું જરૂરી છે બાલતા એવા ભિન્ન નિર્દેશ માત્રથી તો ગોબલી કે બાહ્ય તપમાં કાયકલેશને ગણાવ્યો છે અને વર્ક ન્યાય ન લેતાં અભવ્ય મિથ્યાષ્ટિઆદિને પણ કાયકલેશ તો એકેન્દ્રિયાદિ જીવોમાં પણ છે અને સકામ નિર્જરા થાય છે એમ માની ભવ્ય આત્માને તેથી તેના હિસાબે સકલજીવોને સકામ નિર્જરા જ સુવર્ણની માફક શુદ્ધ કરનારી એવી સકામ નિર્જરા માનવી પડશે વળી તપસ્યાને ઉત્તરગુણ તરીકે જે આત્મા તેના ગુણો તેના આવારક કર્મો અને શાસ્ત્રકારો જણાવે છે, અને સમ્યકત્વ તથા તે કર્મોનો ભગવાન શ્રીજિનેશ્વર મહારાજે જણાવેલ મહાવ્રતાદિ રૂપ મૂલ ગુણ વગરના જીવો અજ્ઞાની સાધનો દ્વારા થતી નિર્જરા તરીકે ગણવામાં આવે હોઈ ક્રોડાકોડ વર્ષ સુધી દુઃખ ભોગવે તો પણ છે તે માનવા તૈયાર થવું એ યોગ્ય ગણાય નહિ. અત્યન્ત અલ્પકર્મનો ક્ષય થાય અને તેવો કર્મક્ષય અકામ નિર્જરારૂપ જ ગણાય. એવા બધા વિચારો વળી શ્રીજિનેશ્વર ભગવાનના શાસનમાં તપને ધ્યાનમાં લેવાથી સમજાશે કે અનુકંપાદાન વિગેરે સામાન્ય નિર્જરાના સાધન તરીકે જણાવી નિર્જરા કરાવનાર જ નથી એમ કહી શકાય જ નહિ. અનશનાદિક બાહ્ય છ ભેદના તપને અન્ય મતવાળા આદરે એટલા એકજ કારણથી બાહ્યપણે કહેલું છતાં કદાચ તેનાથી પુણ્યબંધ પણ થાય છે પણ તે પણબંધ માટે શાસ્ત્રકારોનું વિધાન નથી. અર્થાત્ નથી, કેમકે વિનય અને વૈયાવૃત્યાદિ જે ભગવાન જિનેશ્વરોનો ઉપદેશ તો કર્મના સંવર અને અત્યંતરરૂપે ગણાય છે તે પણ અન્ય મતવાળા નિર્જરા માટે છે, અને તે સંવર નિર્જરા દ્વારા મોક્ષ કરતા તેમ નથી. કદાચ કહેવામાં આવે કે સાધવા માટે છે, માટે જ આ માર્ગને મોક્ષમાર્ગ શ્રીજિનશાસનની રીતિપૂર્વક અન્ય મતવાળા કહેવાય છે. અને આજ કારણથી એમ કહી શકીએ પ્રાયશ્ચિત્તાદિ કરતા નથી માટે તે અન્ય મતવાળાઓ , હર કે વ્રતપચ્ચકખાણ આદિ તપવિનય આદિના નથી આચરતા કહેવાય અને તેથી તે પ્રાયશ્ચિત્તઆદિ કરવાથી મુખ્ય સાધ્ય નિર્જરા અને સંવર હોવ અત્યંતર તપ કહેવાય તો આ કથન પણ વ્યાજબી જોઈએ અને ભગવાન જિનેશ્વર મહારાજાઓએ ગણાય નહિં. કેમકે જેમ અન્યમતવાળાઓ સમ્યગદર્શનાદિ સર્વધર્મો સંવર અને નિર્જરા માટે પ્રાયશ્ચિત્ત આદિને જો ભગવાન જિનેશ્વર જ કહેલા છે. મહારાજના આદેશ પ્રમાણે અન્યમતવાળા નથી (અપૂર્ણ)
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy