________________
જૈનશાસનનો સાર ખમવું ખમાવવું - ઉપશાંત થવું ઉપશાંત કરવા.
વીતરાગ પરમાત્મા શ્રી જિનેશ્વર ભગવાનના सव्वकम्माणि खिशंति मोहणिजे स्वयं गए અવિચ્છિન્નપ્રભાવશાળી ત્રિકાલાબાધિત શ્રી જૈન અર્થાત્ મોહનીયકર્મનો નાશ થઈ જાય તો બાકીના શાસનનો એજ અપૂર્વ મહિમા છે કે તેનો આદેશ સર્વકર્મોનો નાશ થઇ જાય છે.જગમાં જેમતાડવૃક્ષની કેવલ આત્માના અવ્યાબાધગુણોનો આર્વિભાવ મસ્તકસૂચીનો નાશ થવાથી આખો તાડ સુકાઈ જાય કરવા માટે તે ગુણોને રોકનારાં આવરણોને ખસેડવા છે, તેવી રીતે આત્માંથી મોહનીયકર્મ જો ખસી જાય માટે જ છે. તેણે જણાવેલી અહોરાત્રની ક્રિયા છે તો પછી બીજાં બધાં કર્મ નાશ પામી જ જાય છે. અનેક પ્રકારની છે, પર્વ દિનની ક્રિયા પણ વિવિધ વાચકમહારાજજી પણ એજ ફરમાવે છે કે - પ્રકારની છે, વાર્ષિક અને ચૌમાસી ક્રિયા પણ બહુ મતકૂત્રિવિનાશાત્ તાનસ્થ યથા યુવો ભવતિ પ્રકારની છે. જન્મને ઉદેશીને જણાવેલી ક્રિયા પણ ના તદન વિના મોદની ક્ષણં મારા જાત જાતની છે, છતાં તે સર્વક્રિયામાં એક જ ધ્વનિ એટલે મસ્તકસૂચિનો નાશ થવાથી આખા તાડવૃક્ષનો હોય છે અને એ બીજો કોઈ જ નહિં, પણ આત્માના
નક્કી નાશ થાય છે, તેવી રીતે મોહનીયનો ક્ષય થઇ અવ્યાબાધગુણોના આવિર્ભાવને રોકનાર અદષ્ટોને ગયા પછી નક્કી બાકીનાં કર્મોનો નાશ થાય જ છે. આવતાં રોકવા અને આવેલાં એવાં અદો ક્ષય ગુણસ્થાનક્રમારોહકાર પણ એટલા માટે જ મંગલમાં કરવા અને શમાવવા કટીબદ્ધ થવું. સુજ્ઞ મનુષ્યો શ્રી જિનેશ્વર મહારાજને નમસ્કાર કરતાં તમોÉ જો આત્માર્થીપણાની દ્રષ્ટિએ અવલોકન કરશે તો એવું જ ફક્ત વિશેષણ આપ્યું છે. વળી કેવલજ્ઞાન માલમ પડશે કે શ્રી જિનેશ્વર મહારાજના શાસનની
સરખા અનન્ત અવ્યાબાધજ્ઞાનને પ્રાપ્ત કરવાના રસ્તા ઉત્તમોત્તમતા હોય તો તે માત્ર આવાં અદષ્ટોને
તરીકે પણ શાસ્ત્રકારોએ જે ક્ષપકશ્રેણિ જણાવી છે તેનું રોકવાની અને નાશ કરવાની આજ્ઞાને લીધે જ છે.
ફલ પણ માત્ર મોહનીયકર્મનો વિનાશ કરવો એજ છે. જૈનશાસનને સાંભળનાર અને સમજનાર વર્ગ સારી
વળી ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરોના અનન્તા રીતે જાણે છે કે શ્રી જિનેશ્વર મહારાજે આત્માના
ઉત્તમોત્તમ ગુણો છતાં મુખ્યતાએ તેઓને વીતરાગ ગુણોને આવરણ કરનાર અને તે ગુણોને આવરીને
પરમાત્માના નામે બોલાવવામાં આવે છે અને સુત્રકારો ભવ્ય એવા જીવને પણ અનાદિકાલથી સંસારમાં
પણ નમો વીયા એમ કહી ભગવાન જિનેશ્વરને રખડાવનાર અદષ્ટોમાં મુખ્ય ભાગ ભજવનાર
નમસ્કાર કરે છે. આ સર્વહકીકતને વિચારનારો સુજ્ઞ અથવા તેવા અદષ્ટોના મૂલરૂપ કોઈપણ જો અદષ્ટ
સહેજે સમજી શકશે કે શ્રી જૈનશાસનનું જે ધ્યેય છે હોય તો તે માત્ર મોહનીયનામનું અદષ્ટ જ છે.
કે આત્માના અવ્યાબાધગુણોને રોકનાર એવા અને શાસ્ત્રકાર મહારાજાઓ સ્પષ્ટશબ્દોથી એટલા
અષ્ટોનો નાયક મોહનીય જ છે અને તેના માટે જ ફરમાવે છે કે :
(અનુસંધાન ટાઇટલ પા. ૩ જાં)