________________
ST
:
T
ટાઈટલ પાનાં ચોથાથી ચાલુ * કેવળ આત્માની શુદ્ધ દશાને પ્રકટ કરનારાઓને જ જેમાં નમસ્કાર
કરવાનો છે એ નમન સૂત્ર કયું? પંચપરમેષ્ઠિ સૂત્ર કેવલ આત્મદશાના અવલંબને જ નમન કરવા લાયક એવા મહાપુરૂષો
ને જ નમસ્કાર કરાવાનાર સૂત્ર ક્યું? પંચપરમેષ્ઠિ નમસ્કાર ક્યું સૂત્ર ઉચ્ચારણ કર્યા પછી ભવ્યજીવને સૂત્રોનું અધ્યયન
કરાવાય ? પંચપરમેષ્ઠિ નમસ્કાર ક્યું સૂત્ર આરાધના અટ્ટમ આઠ આંબેલ અને પાંચ ઉપવાસો
કરવાનું સૂત્રકાર ફરમાવે છે ? પંચપરમેષ્ઠિ સૂત્ર ઈરિયાવહી અથવા ચૈત્યવન્દનાદિ સૂત્રોનું અધ્યયન કરવા પહેલાં સૂત્રકારો ક્યું સૂત્ર ભણાવવું જરૂરી ગણે છે ? શ્રી પંચપરમેષ્ઠિ સૂત્ર સકલ શાસન બાર અંગ અને ચૌદ પૂર્વનો સાર ક્યો?
શ્રી પંચપરમેષ્ઠિ આ સર્વકાલ સર્વક્ષેત્રે સર્વજીવોને મંગલ શરણ અને લોકોત્તમ હોય
તે કોણ ? પંચપરમેષ્ઠિ
L
:
મુંબઈના ગ્રાહકોને મુંબઈના ગ્રાહકો સિવાય બીજા ઠેકાણાના વી.પી. શરૂ થઈ ગયા છે : ' માટે મુંબઈના ગ્રાહકોએ આઠ દિવસની અંદર લવાજમ ભરી જવા મહેરબાની '' કરવી. નહિ તો વી. પી. કરીશું. જેથી નવ આનાના ખરચમાં ઉતરવું પડશે.
- તંત્રી. ૧