SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ શ્રી સિદ્ધચક્ર જુન ૧૯૩૭ તેવી તિથિઓ તે તે દિવસે માનવાથી મિથ્યાવાદ અને તેથી જ જો પૂર્વાનો અર્થ એજ કરવો પડે બોલનાર ન કહેવાય ? કે સૂર્યોદય વિનાની તિથિ હોય ત્યારે તેનાથી પૂર્વની - ઉદયવાળી તિથિને પ્રમાણ માનવી એટલે ઉદયવાળી સમાધાન - તે તિથિ પ્રમાણ કરવી કે જેમાં સૂર્યનો એકમ આદિને ઉદયવાળી બીજ આદિ માનવી અને ઉદય હોય એ વાતને કોઈપણ નથી માનતું એમ એજ હિસાબે વૃદ્ધ વાર્યા તથોત્તરનો અર્થ એજ છે જ નહિ, પરંતુ આ વાત જરૂર ધ્યાનમાં રાખવાની છે કે ઉદયવાળી તિથિને પ્રમાણ કરવી એવા કરવો પડે કે તિથિની વૃધ્ધિ હોય ત્યારે ઉત્તર એટલે બીજી તિથિને જ ઉદયવાળી ગણીને પર્વતિથિપણે વિધાનની જ જરૂર શી ? કહેવું જોઈશે કે તિથિના માનવી એટલે જેમ ક્ષયમાં પડવા આદિનો ઉદય પ્રારંભની અપેક્ષાએ ભોગવટાની અપેક્ષાએ બીજ આદિના ઉદયપણે લેવો તેવી જ રીતે બીજી પ્રતિક્રમણ વખતે હોવાની અપેક્ષાએ સમાપ્તિની બીજ આદિનો સૂર્યોદય જ બીજ આદિપણે માનવો. અપેક્ષાએ તિથિનું આરાધન કરવામાં આવે તો એટલે પહેલી બીજનો સૂર્યોદય એ બીજનો સૂર્યોદય ઉપવાસ છઠ અટ્ટમ આદિ ન બને. કેમકે તે ઉપવાસ જ નહિં, પણ તેને પડવાનો સૂર્યોદય માનવો અને આદિ તો બે સૂર્યોદયના આંતરાની સાથે સંબંધ આજ કારણથી આચાર્ય મહારાજ શ્રી હીરસૂરિજી રાખનારા છે. વળી દેશાવગાશિક પૌષધ અને બીજી અગ્યારસ વગેરેને જ ઔદયિકીતિથિ ગણે અતિથિસંવિભાગ જેવાં વ્રતો કે જે તિથિઓને દિવસે છે અને પહેલી બીજ વગેરેને અનૌદયિક ગણીને અવશ્ય કરવાનાં હોય છે અને તે પણ અહોરાત્ર સ્પષ્ટપણે પડવા આદિપણે જણાવે છે. આ સર્વ કે દિવસ અગર રાત્રિથી પ્રતિબદ્ધ હોય છે. માટે તિથિનો પ્રારંભ ભોગ કે સમાપ્તિ થાય ત્યારે હોય હકીકત વિચારનારને સ્પષ્ટપણે માલમ પડશે કે તો પણ તિથિને અતિથિના અહોરાત્રની સાથે સંબંધ માત્ર આરાધનાને અંગે જ ઉદયવાળી પ્રમાણ, કરી દેવી જ જોઈએ અને તેમ તિથિને અહોરાત્રની પૂર્વોદય પ્રમાણ અને ઉત્તરોદય પ્રમાણ આ વ્યવસ્થા કરવામાં આવી છે અને તેથી શાસ્ત્રકારો સ્પષ્ટ કહે સાથે સંબધ્ધ કરવાને માટે જ જે તિથિમાં સૂર્યોદયનો છે કે ઉદય ન હોય તો પણ એટલે પર્વતિથિનો સંબંધ થાય તે તિથિને પ્રમાણ ગણવી એટલે ક્ષય હોય તો પણ ઉડાવવી નહિં. અછતો પારકો સૂર્યોદયને ફરસવાવાળી તિથિ છે એમ ગણવી અને ઉદય પણ આરાધના માટે લેવો અને છતો પણ સૂર્યોદયને નહિં ફરસાવવાળી તિથિ ભલે થોડી હોય ઉદય આરાધના બેવડાઈ ન જાય માટે ન ગણવો. કે ઘણી હોય તો પણ તેની હયાતી ન ગણવી, પણ આ વસ્તુ જો બરોબર મગજમાં ઉતરશે તો સ્પષ્ટ ક્ષય પામેલી ગણવી. ઉપર જણાવેલી હકીકત થશે કે શનિવારે અને રવિવારે તેરસ માનીને સમજનારો સ્પષ્ટપણે સમજી શકે કે અહિં સોમવારે ચૌદશ તથા મંગળવારે પૂનમ માનવી તેજ તિથિપણાના વિધાન નથી પણ તિથિની ગણતરીનું વ્યાજબી છે, વળી પૂનમ અમાવાસ્યાના ક્ષયની અને પ્રામાણિકતા એટલે આરાધનામાં વખતે તો તેરસે ચૌદશનો અને ચૌદશે પૂનમ ઉપયોગિપણાનું વિધાન છે અને તે જ વાત અમાવાસ્યાનો ભોગ હોવાથી જેમાં એકપર્વની શાસ્ત્રકારો પH શબ્દ વાપરીને સ્પષ્ટ કરે છે. આરાધનાની રક્ષા માટે કરાય છે તેમ બે પર્વની અહિં તિથિનું વિધાન નથી, પણ તિથિની આરાધનાની રક્ષા માટે બે ઉદય પારકા લેવા પડે પ્રામાણિકતા એટલે આરાધનાની ઉપયોગિતાનું અને ભોગ માત્રની અપેક્ષા જ રખાય એમાં આશ્ચર્ય વિધાન છે. પણ તે ઉદયયુક્તતાને ઉદેશીને કહે છે
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy