SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૧ શ્રી સિદ્ધચક્ર તા. ૨૩-૭-૧૯૩૭ નિર્જરાથી દેવપણા સુધીની પ્રાપ્તિ જણાવે છે તો પછી નાંખવી પડે છે અને તે જ સ્થિતિ તોડતી વખતે અકામ નિર્જરાથી જુગલીઆપણું મળે તેમાં આશ્ચર્ય તે યથાપ્રવૃત્ત કરણવાળાને કોઈપણ જાતનું કર્મ જ શું ? તોડવાનો ઉપયોગ કે તેની અભિલાષા હોતી નથી. સમ્યકત્વ પ્રાપ્તિનું કારણ પણ અકામ તે યથાપ્રવૃત્તિકરણવાળા જીવને નથી તે જીવાદિકતત્ત્વોનું જ્ઞાન અને શ્રદ્ધા અને નથી તો નિર્જરા છે. આશ્રવ સંવરાદિક તત્ત્વોનો અવબોધ આવી દશામાં ખ્યાલમાં રાખવું કે કેવલ પૌગલિક સુખો જે અગણોસિત્તેરથી કંઈક અધિક સાગરોપમની અને સારા ભવાંતરોને અંગે જ સાહેબી મેળવી સ્થિતિ જે તે વખતે તોડવામાં આવે છે તે કેવળ દેવાનું કામ અકામ નિર્જરાનું છે, એટલું જ નહિં અકામનિર્જરાનો જ પ્રભાવ છે. પણ અવ્યાબાધ પદની પ્રાપ્તિના કારણ ભૂત પાંચ મહાવ્રતરૂપી કે બાર વ્રતરૂપી ધર્મના મૂલ તરીકે સમ્યકત્વ પ્રાપ્તિનાં કારણો સાથે છ ઉપમાને જે પામેલું છે તેવું મૂલ, દ્વાર, પ્રતિષ્ઠા, અકામનિર્જરાનો સમન્વય આધાર, ભાજન અને નિધિ આ છ ઉપમાઓ જેને આ સ્થાને જરૂર શંકા થશે કે ઉપર જણાવેલા લાગુ કરી શકાય છે અને જે સમ્યગુદર્શન ચારિત્ર હિસાબે તો દરેક સમ્યકત્વ પામનારો જીવ કરતાં પણ એક અપેક્ષાએ મોક્ષની સાથે નિકટ અકામનિર્જરાને પ્રતાપે જ સમ્યગદર્શનને પામે છે. સંબંધ રાખે છે તે સમ્યકત્વને પ્રાપ્ત કરાવનાર અકામ જો કે અનુકંપા બાલતપ વિનય-વિભંગ વિગેરે અનેક નિર્જરા બને છે અને તેથી જ નિયુક્તિકાર મહારાજ કારણો શાસ્ત્રકારોએ સમ્યકત્વની પ્રાપ્તિ માટે “અનુકંપામળન’ એમ કહી અનુકંપાની માફક જણાવેલા છે, છતાં તે અનુકંપાદિક સર્વ કારણો અકામ નિર્જરાને પણ સમ્યક્ત સામાયીકના કારણ અકામનિર્જરાધારાએ થતા યથાપ્રવૃત્તિકરણના પ્રભાવે તરીકે સ્પષ્ટપણે જણાવે છે. સમ્યકત્વને પમાડનારા બની શકે છે. આ ઉપરથી એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે આપ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના ક્ષચનો હેતુ અકામ વામનર- વિગેરે જણાવેલાં કારણો સર્વથા ર્નિજરા છે. પરસ્પર ભિન્નરૂપે માની શકાય તેમ નથી કેમકે જો વળી જે કોઈપણ સમ્યકત્વની ઉત્પત્તિના એમ માનવા જઈએ તો અનુકંપાદ્વારાએ થતા વિષયને સમજનારો હશે તે સારી પેઠે સમજી શકશે સમ્યકત્વમાં યથાપ્રવૃત્તિકરણની અકામનિર્જરાને કે કર્મની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ જે સિત્તેર સમ્યકત્વના કારણ તરીકે માની શકાય જ નહિ. કોડાકોડી સાગરોપમની હોય છે. તેમાંથી એવી જ રીતે દાન અને વિનય એ બે કારણો જે અંતઃકોટાકોટિ સિવાયની સર્વ સ્થિતિનો ક્ષય અકામ સમ્યકત્વને ઉત્પન્ન કરનારાં ભિન્નપણે જણાવ્યાં છે નિર્જરાને પ્રતાપે જ થાય છે. તેમાં વિનય વગરનું દાન માનવું પડશે અને વિનય વાચકવૃંદ શું તમે એ નથી સાંભળ્યું છે . અને દાનથી સર્વત્ર સમ્યકત્વ પામ્યા પહેલાં સમ્યત્ત્વની પ્રાપ્તિ થવા પહેલાં આદ્યકરણ કોઈપણ સકામનિર્જરા થાય પણ અકામનિર્જરા ન જ થાય થતું હોય તો તે માત્ર યથાપ્રવૃત્તિકરણ જ છે અને એમ સ્પષ્ટપણે માનવું પડે એટલું જ નહિ પણ તે યથાપ્રવૃત્તિકરણની વખતે કંઈક અધિક નિયુક્તિકાર મહારાજે વિર્ભાગજ્ઞાનને પણ સમ્યકત્વના ઓગણસીત્તેર કોડાકોડ સાગરોપમની સ્થિતિ તોડી કારણ તરીકે જણાવેલું છે તો તેવા વિભંગજ્ઞાનવાળાને
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy