________________
૪૪૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭ બંને સરખાં જ છે જીવને ખાખરા રૂપ અન્ય ભવોમાં છો તે તપાસો અને પછી કહો કે તમારામાં અને અને જૈન શાસનના કાય રૂપ આમ્ર વૃક્ષમાં તફાવત તેમનામાં શો તફાવત છે? જો તેના જીવનમાં અને માલમ પડ્યો છે એમ ક્યારે કહી શકાય કે જ્યારે તમારા જીવનમાં તફાવત જ નથી તો એનો અર્થ તે એ આમ્ર વૃક્ષના આંબાને બાઝી પડે ત્યારે! એટલો જ છે કે ખાખરાની ખીસકોલી સાકરનો તમે પણ બળદ છો.
સ્વાદ સમજી જ નથી અને તેની દોડાદોડી તો હજા
ચાલુ જ રહેલી છે. ખાખરાની ખીસકોલીની આ જીવ અનાદિકાળથી ભવપરંપરામાં
દોડાદોડ ત્યાં સુધી જ ચાલુ રહેલી હોય છે કે જ્યાં રખડયા જ કરે છે એ ભવ પરંપરામાં રખડતાં રખડતાં તે આમ્રવૃક્ષરૂપ જૈનશાસનને આશ્રયે આવી
સુધી તે આંબાને ઓળખતી નથી. એજ પ્રમાણે પહોંચ્યો છે. હવે અહીંની પણ પ્રવૃત્તિ પહેલાના જેવી
આપણે પણ તત્ત્વ ન સમજીએ ત્યાં સુધી આપણી
દોડાદોડી પણ ચાલુ જ રહેવાની! આપણે જ હોય તો એ જીવની કમબખ્તી જ કે બીજું કાંઈ? એકેન્દ્રિયથી આ આત્માની દોડાદોડી કાયમ છે તે
જૈનશાસનને પામીએ અને જૈનશાસનનું સ્વરૂપ ન પછી ઘોડો, ગાય વગેરેની દશા આવી ત્યાં પણ
સમજીએ, શુદ્ધદેવાદિને ન સમજીએ અને આપણા
મગજને આધારે જ ચાલીએ તો પછી આપણે આ આત્મારામભાઈ તો એવાને એવા જ રહ્યા!
આંબાને સમજવાજ નથી પામ્યા. એજ તેનો અર્થ ખાધું, પીધું માલીકનું કામ કીધું, અને જન્મ પૂરો
છે. આપણા મગજને આધારે જ ચાલવાનું હોય, કયો. બળદ કુતરામાં ગયા ત્યાં પણ દશા એની
તો આપણે કઈ જીંદગીમાં આપણા મગજને આધારે એજ કાયમ રહી, હવે આ માનવ ભવ આવ્યો.
નથી ચાલ્યા તે તપાસો. બધા જ ભવોમાં આપણે માનવભવમાં જૈનશાસન પામ્યા. અહીં પણ ખાવું
આપણા મગજને આધારે તો ચાલ્યા જ હતા! આંબા પીવું અને કટુંબના બળદીયા બનીને ભાર વહન
ઉપર ચઢેલી તે જ ખીસકોલી ભાગ્યશાળી છે કે કરવો, એની એજ વાત રાખીએ તો તેનો અર્થ એજ છે કે આપણને આંબો મળ્યો છે, પરંતુ તેને ય
જે કેરીને આધારે જ ચાલે છે, જે ખીસકોલી પોતાના
વિચારને કેરી ઉપર જોડે અને તેને અનુલક્ષીને ઓળખ્યો નથી અને તેથી જ આપણી પૂર્વવત
દોડાદોડ કરે તેનો જ જન્મ ખીસકોલીને સફળ દોડાદોડી કાયમ જ છે. તમે જેને ત્યાં જન્મો છો
માનવાનો છે. બીજાનો નહિ એજ પ્રમાણે આપણે તે પરિવારનું જ વૈતરું કરો છો. એ પરિવારને માટે
સમ્યક્ત પામ્યા હોઈએ, કર્મનો ક્ષયોપશમ અને જ તમારા દેહ બળ બુદ્ધિ બધું ખપાવી નાખો છો.
ઉપશમ થઈને આત્માનો સ્વભાવ કેવી રીતે પ્રકટ જે કમાઓ છો તે પરિવારને માટે કમાઓ છો અને
થાય તે વિચાર સિવાય આપણો બીજો વિચાર જ મૃત્યુનો ઘંટ વાગે કે ચાલતા થાઓ છો. તો હવે
હોઈ શકે નહિ, આપણે કોણ? આપણે છઘસ્થ વિચાર કરો કે પોતાના ધણિને માટે રળનારો
છીએ આપણે કાંઈ સર્વજ્ઞ નથી અને આપણે સર્વજ્ઞ બળદીયો અને તમારા પરિવારને માટે રળનારા તમે
નથી એનો જ પર્યાય એ છે કે આપણી બુદ્ધિમાં એ બેમાં તફાવત શો રહ્યો?
ડગલે ને પગલે ભેદ હોવાનો જ. તમે પણ એવા જ છો.
વ્યાખ્યાના ચાર પ્રકાર દુનિયામાં ગાય,બળદ, બકરી, ભેંસ, ઘોડા,
આજ કારણથી વિસ્તાર પૂર્વકની નયની ગધેડા વગેરેના જીવન કેવી રીતે પૂરાં થાય છે તે
વ્યાખ્યા બંધ કરી દેવામાં આવી છે ! વ્યાખ્યાના તપાસો. પછી તમે તમારું જીવન કેવી રીતે વિતાવો
ચાર પ્રકાર છે ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય!