SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ શ્રી સિદ્ધચક્ર જુન ૧૯૩૭ ગુણવાન બની શકતો નથી અને તેથીજ ઉન્નતપણાનો ત્રીજો ભેદ છે. શાસ્ત્રકારોએ સંતની સ્તુતિનો મોટો જ પ્રભાવ (૪) જગતમાં કેટલાક પ્રાણીઓ એવા હોય બતાવ્યો છે. આવી જે પ્રમોદ ભાવના તે વિચાર છે કે જેના હિતને માટે પ્રયત્ન કરો દુઃખ દૂર કરવા ઉન્નતપણાનો બીજો ભેદ છે. માટે તૈયાર થાઓ, તોપણ તે પ્રાણીઓના કર્મનો (૩) જેવી રીતે અપરાધની માફી લેવાદેવાની ઉદય વિચિત્ર હોવાથી અને તેને લીધે જ તેની સાથે સર્વ જીવોના હિતનું વિચારવું તથા સત્પરૂષોની મનોવૃત્તિ ખરાબ હોવાથી તેઓનું હિત ન થયા, સેવાને માટે હંમેશાં ભાવનાયુક્ત રહેવું કહ્યું છે, આટલું જ નહિ, પણ તે પોતાની મેળે જ અથવા તેવી જ રીતે શારીરિક અથવા તો આત્મિક તો કોઈ પણ હેતુથી દુઃખના કારણમાં જ મસ્ત થઈ તકલીફથી હેરાન થવાવાળો કોઈપણ પ્રાણી હોય, જાય એવા, પ્રસંગમાં કોઇપણ પ્રકારે તે હિત એ બધાની તકલીફ દૂર કરવાનો જે વિચાર થાય કરવાવાળા આદમીએ તે પ્રાણી પર દ્વેષ નહિ કરવો, તે આ વિચાર ઉન્નતપણાનો ત્રીજો ભેદ છે. ખ્યાલ કિન્તુ કર્મ તથા તેનાં ફલોનો વિચાર કરીને રાખવાની જરૂર છે કે જે પ્રાણીએ પાપ બાંધ્યું છે ઉદાસીનવૃત્તિમાં રહેવું, આ વિચાર ઉન્નતપણાનો તે દુઃખને પામે છે, પરંતુ દુઃખ પામવાવાળી ચોથો ભેદ છે. વ્યક્તિનું દુઃખ દૂર કરવાથી દુઃખ દૂર કરવાવાળાને ઘણો જ લાભ છે. જૈનશાસ્ત્રના હિસાબથી પાપનું ઉપસંહાર-આ ચાર પ્રકારથી વિચારના ફળ એકલું દુઃખ ભોગવવાથીજ ભોગવાઈ જાય છે ઉન્નતપણાને ધારણ કરવાવાળી વ્યક્તિ ધર્મનિષ્ઠ એમ નથી, પણ જેમ કેળાના અજીર્ણમાં ઇલાયચી અથવા તો ધર્મપરાયણ બની શકે છે. આથી દરેક અને કેરીના અજીર્ણમાં સૂંઠ આપવાથી વિકાર દૂર પ્રાણીએ દાનાદિધર્મ પરાયણતા ગ્રહણ કરવાની થઈ જાય છે, પણ તે કેળુ અગર કેરીની વસ્તુ ઉડી સાથે આ વિચાર ઉન્નતપણાને ધારણ કરવું જ જતી નથી, તેવી જ રીતે બાંધેલા પાપનો રસ ત્રુટી જોઇએ. જાય અને ઓછો થઈ જાય, એથી તે દુઃખી પ્રાણીનું આપ સજ્જગણોનો વધારે વખત નહિં લેતાં દુઃખ ઓછું થઈ જાય છે. દવા આપવાથી જેમ મારા કથનને સમાપ્ત કરતાં એટલું જ કહીશ કે બિમારનું દુઃખ મટી જાય છે તેવી જ રીતે દયાળુમહાશયોના પ્રયત્નથી દુઃખીપ્રાણીયોનું દુઃખ સચ્ચિદાનન્દ આત્માને શોધવા માટે તૈયાર પણ દૂર થઈ જાય છે. આથી દુઃખીપ્રાણીયોના થવાવાળા સજ્જનોને ઉપર જણાવેલા માર્ગમાં દુઃખને દૂર કરવાનો જે વિચાર થાય તે વિચાર આવવું જ જોઈએ.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy