SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫O શ્રી સિદ્ધચક્ર જાન્યુઆરી-૧૯૩૭ | પ્રશ્નફાર થતુર્વિધ સંઘ/ માધાનકાર: શ્વકક્ષાાત્ર ચાઇંગત આગમોધ્ધારક_ શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ. " . (ચાલુ) ૧૧ ભગવાન તીર્થકરોની દેશના પહેલે પહોર અને ૧૭ મોક્ષે જવાવાળાને મારવાનું કરેલું નિયાણું છેલ્લે પહોર પ્રતિ દિવસે નિયમિત હોય છે. ફળે નહિં. પણ નિયાણું કરનારા તો મહાપાપ શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જે મોક્ષ બાંધે. પામતો વખત સોળ પહોરની દેશના આપી ૧૮ નિયાણું નિકાચિતપણે થાય માટે પ્રાયશ્ચિત્તથી છે તે તો રાત દિવસ લાગલગટ જાણવી. ન મટે. અને મારતાં નવું પણ બાંધે. ૧૨ બીજના ચંદ્રને પગે લાગવાનું વિધાન ૧૯ શ્રદ્ધા પહેલાં સામાન્ય જ્ઞાન તો હોય, પણ શાસ્ત્રીય નથી. તે વિમાનમાં ભગવાનના સમ્યગૂજ્ઞાન તો શ્રદ્ધા થયા પછી જ થાય. બિંબ છે તેને વંદન સવારે સકલતીર્થ વગેરે ૨૦ હિંસાને ઉપદેશાદિથી રોકવી એ ધર્મ છે. કહેતાં થાય છે. બાકી હિંસકને મારવો એ પણ અધર્મ જ છે. ૧૩ શ્રી કલ્પસૂત્રમાં આવતાં નાટક જોવાનાં સમ્યદૃષ્ટિને દ્રવ્ય પ્રત્યાખ્યાન અને દ્રવ્ય દૃષ્ટાન્તો થયેલા તરીકે હોવામાં અડચણ નથી. ચારિત્ર માનેલાં છે તેથી સમ્યગ્દષ્ટિને પણ ૧૪ કોઇપણ ક્રિયામાં ગુરૂ અને ક્રિયા કરનારની ભાવશૂન્ય કે એવી દ્રવ્યક્રિયા હોવામાં વચ્ચે પંચેન્દ્રિયનું વચમાં આવવું ઇષ્ટ નહિં. અડચણ નથી. ૧૫ હત્યા થઈ તેઓને કર્મનો ઉદય છતાં ૨૨. કેવળીમહારાજનું જીવન જેમ દૃઢપ્રહારિકારણ બન્યા તેથી પાપ લાગ્યું ને શ્વાસોચ્છવાસની સહચરતાવાળું છે તેવી તે પાપ તપથી નાશ પામ્યું. રીતે યોગ્ય આહારવાળું પણ જાણવું. વળી ૧૬ આદ્રકુમાર આદિ દેવતાના નિષેધ વખતે વિનય વૈયાવચ્ચાદિ ઘાતિકર્મના ક્ષયને માટે જેવા તીવ્ર ઉદ્યમી હતા તેવા પાછળ ન રહ્યા, હોવાથી કેવલિપણામાં જેમ તે નથી, તેમ માટે પડયા, અને તેથી તેઓને પાપની તપસ્યા પણ ન હોય. અંત્યભાગે આહારનો પ્રવૃત્તિથી પાપ લાગ્યું કહેવાય.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy