SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ શ્રી સિદ્ધચક્ર તા. ૨૩-૭-૧૯૩૭ चतुर्दश्योः क्रियते, त्रयोदशीविस्मृतौ तु प्रतिपद्यपीति, त्रयोदशीविस्मृतौ तु प्रतिपद्यपि इत्युपलक्षणत्वात् छठ्ठी सहिया न अट्ठमी तेरससहियं न पक्खियं होइ । पडिवइसहियं कयाइवि इय भणियं નિળવરિવે િર્ । પ્રતિપપિપૂર્ણિમાયાસ્તર: પૂર્વત, તૈયારળપાશે: યાતાયાં પ્રયોડ્યાં ચતુર્વશીયતે, તવસત્, યત યિવયેવ ચતુર્વંશી આરાધ્યતે વાત્ અર્થાત્ ભાદરવા સુદ પાંચમના ક્ષયે તેનું તપ ચોથે કરવા જણાવે છે અને પૂનમનું ઘાલી દીધી છે તે જ્યોતિષ્મદંડકની ટીકા સાથે જોવાથી માલમ પડશે. આવી ગાથાને દેવસૂરવાળા માને જ નહિ. વળી આ ઉપરથી જ સાબીત થાય છે કે દેવસૂરવાળા પૂનમના ક્ષયે તેરસનો ક્ષય ગણીને તેરસે ચૌદશ કરતા હતા એ ચોકખું થાય છે અને ચૌદશે પૂનમ કરતા હતા એ પણ ચોકખું થાય છે અને ચૌદશે પૂનમ કરતા હતા એ પણ ચોકખું જ થાય છે. ધ્યાન રાખવા જેવું છે કે પૂનમનો તપ તેની પૂર્વ તિથિ ચૌદશમાં કરી લેવો એમ હીરસૂરિજીનું વચન નથી. પૂનમનો ક્ષય છતાં તેરસે તે ક્ષયની વાત ન જાણી અથવા ભૂલી ગયો તો પછી ચૌદશે તો પૂનમ કરી શકે નહિ કેમકે ચૌદશ ઉડી જાય. વળી ચૌદશ પૂનમ ભેગી કરવાની હોત તો તેરસની ભૂલે પડવે તપ કરવાનું કહેત જ નહિં, પણ ચૌદશે કહેત અને પૂનમનો ક્ષય છતાં તેરસે ચૌદશ ન કરીએ એટલે ચૌદશે પૂનમ ન થાય એ ચોકખું જ છે. તેથી ચૌદશે ચૌદશ કરીને પડવાને ગયેલું છે. સામુદાયિક લખાણ હોવાથી એક કર્તાનું દિવસે જ પૂનમનું તપ કરવું પડે. આવું ચોકખું તપ પડવે કરવા જણાવે છે તે કેમ મનાય ? સમાધાન - શ્રી વિજયદેવસૂરિગચ્છવાળા સ્પષ્ટપણે પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાનું લખે છે અને તે પ્રમાણે અત્યાર સુધી પણ દેવસૂરગચ્છવાળા સંવેગી અને યતિ બન્ને કરતા આવ્યા છે અને તે પ્રમાણે દેવસૂરગચ્છવાળાની માન્યતા જણાવનાર તિથિપત્રક પણ ૧૮૯૫નું લખેલું હતું તે છપાઈ તેરસના ક્ષયનું વાક્ય છતાં ભૂલને લીધે અને અપિ શબ્દથી કહેલું પકડી બેસે તેને શું કહેવું ? તે જાણવાનું જ્ઞાની સિવાય બીજાનું કામ નથી. નામ ન હોય એ સ્વાભાવિક છે. વળી જુના પાના છે અને પરંપરા તે પ્રમાણે ચાલુ છે તો પછી તેને વર્તમાન સાધુઓ દેવસૂરગચ્છવાળા થઈને ઉઠાવશે તેનું શું થશે તે જ્ઞાની જાણે. વળી શ્રી હીરપ્રશ્નમાં સામાન્ય રીતે પંચમીના તપની વાત છે તેને એ આણસૂરવાળાઓ ભાદરવા સુદ પાંચમને લગાડે છે તે કોઈ પણ પ્રકારે સમ્યગ્ કહેવાય નહિં, કેમકે જો ભાદરવા સુદ પાંચમનો પ્રશ્ન હોત તો પૂનમની માફક ત્રીજ ચોથ બેનેજ લખત. આણસૂરવાળાએ આપેલી છઠ્ઠી ગાથા પૂનમીયાની કલ્પેલી છે. શાસ્ત્રમાં પૂનમને કોઈ પક્ષી કહેતું નથી, પૂનમીયાએ આવી તો ઘણી ગાથાઓ જ્યોતિષ્કરેંડકમાં ખુલાસો ગતાંક પાને ૪૩૦ મેં ૧૮૧૫ છે ત્યાં ૧૮૯૫ સંવચ્છરી ચર્ચામાં બીજા વતીનું લખાણ પણ આવે છે.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy