________________
૫૦૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૪-૯-૧૯૩૭
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
આરાધના
એવા સૂત્રકારના સ્પષ્ટ વચનને અનુસરીને યથાર્થ કરી ભગવાન વજસ્વામીજી પાસે આવ્યો. (જો કે યુગપ્રધાન શ્રી કાલકાચાર્ય મહારાજે પ્રવર્તાવેલી શ્રાવકવર્ગ સારી પેઠે જાણતો હતો કે પૂષ્પપૂજા જેવી ભાદરવા સુદ ચોથના અંત્યદિવસવાળી સ્વરૂપથી સાવધ એવી પ્રવૃત્તિમાં સાધુમહાત્માનો સાંવત્સરિકપર્યુષણાની અઠ્ઠાઈ દરેક વર્ષે અને દરેક આચાર હોય જ નહિ, છતાં આ કંઈ પુષ્પપૂજાનો સ્થાને નિયમિત જ હોય અને એ હિસાબે શ્રાવણ એકલો વિષય નહોતો, પરંતુ જૈનધર્મની વધે કે ભાદરવો વધે, પણ બીજા ભાદરવા સુદિ નિર્માલ્યતાનો વિષય હતો. કારણ કે અનાદિથી ચોથના અંત્ય દિવસવાળી સંવચ્છરીની અઠ્ઠાઈ જૈનોએ પરમપર્વ તરીકે માનેલા પર્યુષણ પર્વમાં પણ શાસન અને શાસ્ત્રને અનુસરનારાઓએ આરાધવી તેઓ પુષ્પાદિક લાવીને પ્રભુભકિત ન કરી શકે અને જ જોઈએ.
શાસનની શોભા ન વધારી શકે, અને તે પણ ભગવાન વજસ્વામીના વખતમાં અઠ્ઠાઈની
સાધનના અભાવે તો નહિ જ, કિન્તુ સાધન છતાં વસ્તુ છતાં માત્ર જૈનધર્મના વિરોધી એવા
બૌદ્ધલોકોની શિખવણીથી ભરમાયેલા. એવા આવી રીતનો પર્યુષણાની અઠ્ઠાઈનો વખત આવી પહોંચ્યો. શ્રાવકો રાજાના હુકમથી ચૈત્ય પૂજા
રાજાના હુકમથી તે વસ્તુ થાય તે શ્રાવકોને ઘણી માટે કે પોતાના ઉપભોગને માટે પણ અઢળક ધન
જ દાહ કરનારી થાય તેમાં આશ્વર્ય નથી. તેવી
અન્યશાસનની બલાત્કારદશા અને જૈનધર્મની ખરચવા છતાં પણ પુષ્પો ન મેળવી શક્યા, તેથી
પ્લાનિ જાહેર લોકોમાં થાય તે નિવારવાની ફરજ તેઓને એક જ ઉપાય કરવાનો રસ્તો રહ્યો અને
આદ્ય નંબરે શ્રાવકોની છતાં પણ તેમાં તેઓ અશકત તે એ કે ગગનગામિની વિદ્યાને ધારણ કરનાર તરીકે
છે. માટે શાસનના સ્તંભ એવા સૂરિજી મહારાજની જાહેર થયેલા અને ત્યાં જ પુરિકાનગરીમાં પધારેલા
મદદ જરૂર લેવી જ જોઈએ એમ ધારીને તે સકલ શ્રીવજસ્વામીજી ભગવાનને તે વાતની વિજ્ઞપ્તિ
શ્રાવક વર્ગરૂપી સંધ આચાર્ય ભગવાન કરવી. એ વિચારથી પુરિકાપુરીનો સકલશ્રાવકવર્ગ
શ્રીવજસ્વામીજી પાસે પર્યુષણા અષ્ટાન્ડિકામાં કે જેણે રુઢિથી સંઘ કહેવામાં આવે છે તે બધો
ભગવાનની પૂષ્પપૂજા માટે પૂષ્પોની સગવડ કરવા એકઠો થયો, વિચારનો વિનિમય થયો, અંત્યે સર્વ
માટે વિનંતિ કરવા આવ્યો) આ વૃત્તાન્તથી એટલું શ્રાવકસંઘનો વર્ગ એકમત થઈ ભગવાન
સ્પષ્ટ છે કે દશ પૂર્વધરોના કાલથી પણ પહેલાંના વજસ્વામીજી પાસે રાજાના હુકમથી પુષ્પ નહિં
સમયથી જૈન શ્રાવકો સાંવત્સરિકપર્યુષણાને અઠ્ઠાઈ મળવાની પીડા જણાવી, તેમના દ્વારાએ જ તે
મહોત્સવથી અત્યંત આરાધતા હતા. (આ ઉપરથી પીડાથી મુકિત થવા માટે વિનંતિ કરવાનો નિશ્ચય
કેટલાક સ્વયંકલ્પના કરનારાઓ એમ જણાવવા