SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર તા. ૨૮-૧૧-૧૯૩૬ કે તમે તમારા શત્રુને કોઈપણ રીતે હરાવી શકવાના કર્મક્ષયને માટે જ આચાર, તપસ્યા, વિનય એ નથી. હવે જૈનશાસનમાં કઈ ચીજને તોડવાલાયક સઘળું કરવાનું છે અને તેથી મગજમાં આ વાત માની છે તેનો વિચાર કરો. જૈનશાસનમાં કર્મ એજ સદૈવ કાયમ રહેવાની જ જરૂર છે કે કર્મક્ષયને એક તોડવાની ચીજ માનવામાં આવી છે. કર્મ અંગે જ તપ, આચાર, વિનય આદિની જરૂર છે. સિવાય બીજી કોઈપણ ચીજને તોડવાલાયક કર્મક્ષય સિવાય બીજા કોઇપણ કારણથી માનવામાં આવી જ નથી. કર્મ એજ જો તોડવાલાયક તપ, આચાર, વિનય વગેરે એકે કામ કરવાનું નથી ચીજ છે, તો પછી શું કોઈ સ્થળે કર્મનો ઉદય કરીને જ, અને તેથી જ તપ, આચાર, વિનય વગેરે સઘળું તે દ્વારા આશ્વાસન લઈ શકાય ખરૂં ? અલબત્ત! કરવામાં કર્મના ક્ષયની ઇચ્છા તેને જ માત્ર એક કર્મનો ઉદય, કર્મનો ઉદય કરવાથી જ રોકી શકાતો ધ્યેય તરીકે રાખવાનું શાસ્ત્રકારોએ સ્પષ્ટ રીતે હોય તો કર્મના ઉદયને અવશ્ય આગળ કરવો એ ફરમાવ્યું છે. આથી જ સ્પષ્ટ થાય છે કે કર્મક્ષયને આપણું પરમ કર્તવ્ય છે. કર્મનો ઉદય, એ કર્મના માટે જ તપ વિનય શ્રુત વગેરે કરવાનું છે. હવે ઉદયને આગળ કરવાથી અવશ્ય રોકી દેવાય છે, લે છે, તમે એમ કહેશો કે આ જે આજ્ઞા અર્થાત્ આ જે પરંતુ એથી એમ સમજવાનું નથી કે પોતાના નિશ્ચય શાસ્ત્રકારોએ કહ્યો છે તે માત્ર સાધુને જ આત્માને અંગે પણ “એ તો કર્મનો ઉદય છે.” પાલવી શકે એમ છે, ગૃહસ્થોને આ નિશ્ચય પાલવે એમ કહીને ચાલવાનું છે. સૌથી પહેલી તો આપણે તેવો નથી અને તેથી જ શાસ્ત્રકારોએ નિશ્ચય અને એ વાત વિચારવાની છે કે આપણા આત્માની વ્યવહાર બે કહ્યા છે. તમારી આ સમજણ ખરી અપેક્ષાએ કર્મનો ક્ષય કેવી રીતે થાય ? છે કે ખોટી તે હવે તપાસો. શાસ્ત્રકારોએ વ્યવહાર આપણા આત્માની અપેક્ષાએ કર્મનો ક્ષય કોને કહ્યો છે તે જોઇએ તો ખાત્રી થાય છે કે તમે કેવી રીતે થાય તે પ્રશ્ન વિચારતાં પહેલા એ વાતનો જેને વ્યવહાર કહો છો તેને શાસ્ત્રકારો વ્યવહાર વિચાર કરો કે શાસ્ત્રકાર મહારાજાઓએ નીરાગ કહેતા નથી. શાસ્ત્રકારોએ આચાર અને ધર્મ એ અનુષ્ઠાન કયું ગયું છે? ક્રિયા કરવામાં શાસ્ત્રકાર બે કહ્યા છે. ધર્મની આચારપ્રવૃત્તિ તેને જ મહારાજાઓએ કર્યું પ્રયોજન માન્ય રાખ્યું છે ? શાસ્ત્રકારોએ વ્યવહાર કહ્યો છે અને આત્માના જે શાસ્ત્રો તો એ વાત આપણને ચોકખેચોકખી રીતે ગુણો તેને શાસ્ત્રકારોએ નિશ્ચય કહ્યો છે. તમે કહી રહ્યાં છે કે જ્યાં આચાર, તપસ્યા, વિનયની દુનિયાદારીની દૃષ્ટિએ વ્યવહારનો જે અર્થ કરો છો વાત ચાલે ત્યાં આ લોકમાં પૌદગલિક સુખો તેવો વ્યવહારનો અર્થ શાસ્ત્રકારોએ લીધો નથી. મેળવવા માટે એ સઘળું કરવાનું નથી !તે જ પ્રમાણે નવકારમંત્રમાં પણ તમે જે પક્ષો વનમુક્ષારો દેવલોક-પરલોક મેળવવા માટે પણ આચાર, સવ્વપાવપU/સો ગણો છો તે બીજા કોઇપણ તપસ્યા, વિનય વગેરે કરવાના નથી જ ! શબ્દથી કાર્ય માટે નહિ, પરંતુ માત્ર કર્મના ક્ષયને માટે જ કીર્તિ પામવાનો દંભી ઉદેશ રાખીને અથવા તો ગણવાનો છે. હવે તમે જુઓ કે જૈનશાસનનું ધ્યેય ધર્માત્મા તરીકેનો યશ પામવાને માટે પણ આચાર, કેવું મહાન અને કેવું પરમ પવિત્ર છે તે નવકારની તપસ્યા, વિનય આદિ કરવાના નથી. આચાર, વસ્તુ એ નાનામાં નાની ચીજ છે, છતાં તેમાંએ તપસ્યા, વિનય એ સઘળું માત્ર એક જ વસ્તુ માટે શાસ્ત્રકાર મહારાજાઓએ જો કાંઇ ધ્યેય રાખ્યું હોય કરવાનું છે અને તે એક જ વસ્તુ તે કર્મક્ષય છે. તો તે કર્મના ક્ષયનું જ રાખ્યું છે. સર્વત્ર એક જ
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy