________________
રથાનાંગસૂત્ર
| [ વ્યાખ્યાન કર્યું, પણ આ તે રહ્યું ને? ના. અંશને પણ સમગભગ્ન છે. જેમ ક્રોધ, માન, માયા, કે લેભમાંથી ગમે તેનાથી જૂઠું બેલે તે પાપબંધ તેમ બેમાંથી ગમે તેનો ભંગ થાય તે મહાવ્રત જાય તેવું વક–જડે ન માને તેને લીધે પ્રતિજ્ઞાના શબ્દ જુદા આપવા જોઈએ તેથી “મેટુનાગો મળે
ફખા શબ્દ કહ્યા. કાયદાવાળાઓએ આટલા કાયદા સુધાર્યા છે, સુધારાના રાફડા-જે ફેરવવા જાઓ તે એકાદ પાનું ફાટયા વિના ન રહે. મિથુનથી સર્વથા વિરમવું તેનું નામ ચેાથું મહાવ્રત. સુધારાની ચિઠ્ઠીને પાર નહિ. ત્રુટિનાં ચિઠું લાગવા માંડ્યાં ત્યારે તત્વાર્થકારે લખ્યું મિથુન-સ્ત્રીપુરથોર્મિથુનમાવી મિથુનમાં વા મથુન (ચ૦ ૭ – ૨૧ મા ) અર્થાત્ વેદયથી સ્ત્રી પુરૂષનું થવાવાળું કર્મ તે મૈથુન. તરવાનો રિજદાજે વેબ' શા માટે? .
પ્રશ્ન-“આદાન” શબ્દ પ્રસિદ્ધ હતું તે કેમ ન રાખે? સમાધાન–બાવીસ તીર્થંકરના શાસનમાં જે સરલ, બુદ્ધિશાળી હતા-વક ન હતા. આ તે વક-જડ એટલે ગ્રહણમાત્રના પચ્ચખાણથી પાટી પકડી એટલે વ્રત જાય માટે લેવું જ નહિ એમ ઉત્સર્ગે જ લેવાનો અર્થ કરે. અને લેવા માત્રનાં પચ્ચખાણું છે તેથી આહાર, પાણું, વસ્ત્ર લે તે કહે કે મહાવ્રત ભાંગ્યું. બાવીસ તીર્થંકરના શાસનમાં સરલ, બુદ્ધિશાળી હોવાથી ન લેવાની ચીજ લેવી તે “આદાન” કરવું, કરાવવું અને અનુમેદવું નથી, તેમ સમજે છે. અમારે પાળવું નથી, પણ તમે લીધેલાં પચ્ચકખાણ તેયાં તેમ બેલે. કસોટી આવે તે સોનાની પરીક્ષા થાય. કામીણ પત્થર આવે તે સેનું ઘસાયા માર્ગના ખપી પ્રેરણા કરનારા હેય તેને ગુણ મળે. જેને માર્ગ