________________
૧૬
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન તેટલું મિથુનમાં લાગે એમ માને. કાયદામાં સુધારે.
પહેલાં કેર્ટ સજા કરતાં લખતીઃ ફાંસીએ ચઢાવવું. વચમાં એક ગુનેગાર આવ્યું. સાચે ગુન્હ કરેલે. બેરીસ્ટર (barrister) ચૂપ રહ્યો. કેસ ચાલવા દીધે. આખા કેસમાં “ચૂં” બેલ નથી. બેરીસ્ટરને ઊભે રાખેલે શા કામને? જજમેન્ટ ((judgement) થઈ ગયું. ફાંસી દેવા લઈ ગયા. ફાંસીએ લઈ ગયાં. ગળે ફાંસ નાંખે. પાટીઉં ખસેડવા જાય ત્યાં ભંગીને હાથ ખસે. ખબરદાર, જો તમને હુકમ કેટલે છે? ફાંસીએ ચઢાવ. હવે ખસી જાઓ. ખસવું પડ્યું ને તે ટી ગયે. તેથી હવે લખાય છે કે જીવ જાય ત્યાં સુધી લટકાવી રાખ. ફાંસીએ દેવે તેમાં તત્ત્વ એ જ હતું. અત્યારે તત્ત્વ એ જ છે. કાયદાની ચુંગાલમાંથી નીકળી જવા માગે ત્યારે કાયદામાં સુધારે કરવું પડે. તેમ વીસમા તીર્થકરના શાસનમાં વક્ર અને જડ છે તેથી શબ્દો પકડે. વ્રત લેતાં પરિણમ.
જે વખત વ્રત લેવા તૈયાર થયા તે વખતે પરિણતિ કઈ હતી? ત્રસને મારે નહિ એટલાં પચ્ચખાણ લીધાં. ગાવ છે પચ્ચખાણને. જાત્રા કરવા જાઓ છે, નીચું જુએ, લીલેતારી સાચવે તે અનંત જીવો બચી જાય છે. કોઈ કહે કે આપણે ક્યાં પચ્ચખાણ છે? ત્યારે શું તમે સ્થાવર જીવની હિંસાના પાપ માનવાથી છૂટા છે? લખાણું તે વંચાણું. ભાવાર્થ વિચાર! સ્થાવરની હિંસા છેડી શકું તેમ નથી માટે ત્રસના પચ્ચકખાણ કર્યા છે.