________________
બીજું]
સ્થાનાંગસૂત્ર
૧૫
સવાનો મેદુળાબો વેરમળ ' એમ ચેાથું મહાવ્રત અને પાંચમું મહાવ્રત સભ્યાો પરિમટ્ટાઓ વેરમાં કહેવુ પડયું. બહિાદાનના અ.
6
હિ એટલે મૈથુન અને આદાન એટલે પરિગ્રહ. એટલે સ મૈથુનથી અને પરિગ્રહથી વિરમું છું. એમ છે તે હવે ન્યૂનતા કઈ રહી ? દશવૈકાલિક (અ૦ ૨, ગા૦૪) માં ‘મહિન્દ્વા’ શબ્દ વાપરીએ છે. તે ચારિત્રની પરિણતિમાં પ્રવૃત્તિ કરતાં મૈથુનમાં મન જાય તે ઔષધ શુ? એ સ્ત્રી મારી નથી. હુ એના નથી. એ ઔષધ ' અહિદ્ધા' ટાળવા માટે રાખ્યું. જો અહિદ્ધાના અ બહાર જવું એટલે લે તે ઔષધ જ નહિ. આવી રીતે વિચારીને એ સ્ત્રીથી રાગ ખસેડી લે. તેવી રીતે ત્યાં મહિંદ્ધાને અ ‘મૈથુન ’ રાખેલે છે. તેથી તેમાં વાંધે નથી અને ‘ આદાન ’ શબ્દના અર્થ ‘પરિગ્ર’ છે એ ચાખ્ખુ છે. પરિગ્રહમાં ‘ગ્રહ’ ધાતુ છે. ‘ આદાન’ શબ્દ અહીં મેલ્યે. ‘ગ્ર’માત્રથી ઉપાદાન આવે તેમ હતુ. અહીં ‘પરિ’ ઉમેરી દ્વીધા. ‘અહિદ્ધા’ શબ્દમાં જે ગૌરવ હતું. સ્વસ્વભાવ, સ્થપરિણતિથી બહાર નીકળી જવું. તેને બદલે ‘મૈથુન ’શબ્દ રાખ્યો તેથી ટ્રક અથ આવે ‘આદાન’ શબ્દથી અમાં વધારા થાય, છતાં તે કરવાની જરૂરજ હતી. વક્ર અને જડપણાને લીધે પાંચ મહાવ્રત.
જગતમાં નિયમ છે કે ક્રાયદો કર્યા પછી ખૂચ નીકળે. કાયદાની મકસદ લેાકેા ન સમજે ત્યારે તેમાં સુધારો કરવા જોઇએ. લેાકાની વક્રતા કાયદાના સુધારા માગે છે. મહાવીરના વખતમાં જીવા વક્ર અને જડ છે. તેને અંગે સુધારા કરવા આવશ્યક છે; નહિ તે શબ્દાર્થમાં ઉતરી જાય. અને તેથી અહિદ્ધા – બહાર જવું-આત્મ:ની પરિણિતમાં બહાર જવામાં પાપ લાગે