________________
૧૧૧
(૮) જે લિંગને એટલે કે ઉપયોગ નામના લક્ષણને ગ્રહણ કરતો નથી એટલે કે | (૧૬) જેને લિંગોનું એટલે કે સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદોનું ગ્રહણ નથી તે અલિંગ
પોતે (કયાંય બહારથી) લાવતો નથી તે અલિંગ ગ્રહણ છે; આ રીતે આત્મા ગ્રહણ છે, આ રીતે આત્મા દ્રવ્ય તેમ જ ભાવે સ્ત્રી, પુરૂષ અને નપુંસક નથી જે ક્યાંયથી લવાતું નથી એવા જ્ઞાનવાળો છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૯) જેને લિંગનું એટલે કે ઉપયોગ નામના લક્ષણનું ગ્રહણ એટલે કે પરથી હરણ (૧૭) લિંગોનું એટલે કે ધર્મ ચિહ્નોનું ગ્રહણ જેને નથી તે અલિંગગ્રહણ છે; આ
થઈ શકતું નથી. (બીજાથી લઈ જઈ શકાતું નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માને બહિરંગ (બાહ્ય) યતિલિંગોનો અભાવ છે એવા અર્થની રીતે આત્માનું જ્ઞાન હરી જઈ શકાતું નથી એ અર્થની પ્રાપ્તિ થાય છે.
પ્રાપ્તિ છે. (૧૦) જેને લિંગમાં એટલે ઉપયોગ નામના લક્ષણમાં ગ્રહણ એટલે કે સૂર્યની (૧૮) લિંગ એટલે કે ગુણ એવું જે ગ્રહણ એટલે કે પર્યાય
માફક ઉપરાગ (મલિનતા, વિકાર) નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે • લિંગથી અગ્રાહ્ય. (ગ્રાહક (જ્ઞાયક) એવા જેને લિંગો વડે, એટલે કે ઈન્દ્રિયો વડે આત્મા શુદ્ધોપયોગ સ્વભાવી છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
ગ્રહણ (જાણવું) થતું નથી તે અલિંગગ્રહણ છે.) આ રીતે આત્મા, અતીન્દ્રિય (૧૧) લિંગ દ્વારા એટલે કે ઉપયોગ નામના લક્ષણ દ્વારા ગ્રહણ એટલે કે
જ્ઞાનમય છે, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. પૌદ્ગલિક કર્મનું ગ્રહવું જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા (૧) ગ્રાહક (જ્ઞાયક) એવા જેને લિંગો વડે, એટલે કે ઈન્દ્રિયો વડે ગ્રહણ (જાણવું) દ્રવ્યકર્મથી અસંયુક્ત (અસંબદ્ધ છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
થતું નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે. (૧૨) જેને લિંગો દ્વારા એટલે કે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ એટલે કે વિષયોનો ઉપભોગ
એવા અર્થની પ્રાપ્તિ થાય છે. નથી તે અલિંગ ગ્રહણ છે; આ રીતે આત્મા વિષયનો ઉપભોકતા નથી એવા (૨) ગ્રાહ્ય (જણાવા યોગ્ય) એવા જેનું, લિંગો વડે એટલે કે ઈન્દ્રિયો વડે ગ્રહણ અર્થની પ્રાપ્તિ થાય છે.
(જાણવું) થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા ઈન્દ્રિયપ્રત્યક્ષનો (૧૩) લિંગ દ્વારા એટલે કે મન અથવા ઇન્સિય વગેરે લક્ષણ દ્વારા ગ્રહણ એટલે વિષય નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
જીવત્વને ધારણ કરી રાખવું જેને નથી તે અલિંગા ગ્રહણ છે; આ રીતે આત્મા (૩) જેમ ધુમાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે, તેમ લિંગ દ્વારા એટલે કે, શુક્ર અને આર્તવને અનુવિધાથી (અનુસરીને થનારો) નથી એવા અર્થની ઈન્દ્રિયગમ્ય દ્વારા (ઈન્દ્રિયોથી જણાવા યોગ્ય ચિહ્ન દ્વારા) જેનું ગ્રહણ પ્રાપ્તિ થાય છે.
(જાણવું થતું નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા, (૧૪) લિંગનું એટલે કે મેહનાન્દ્રનું (પુરુષાદિના ઇન્સિયના આકારનું) ગ્રહણ જેને ઈન્દ્રિયપ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
નથી તે અલિંગ ગ્રહણ છે; આ રીતે આત્મા લૌકિક સાધન માત્ર નથી એવા (૪) બીજાઓ વડે, માત્ર લિંગ દ્વારા જ જેનું ગ્રહણ થતું નથી, તે અલિંગગ્રહણ અર્થની પ્રાપ્તિ થાય છે.
છે; આ રીતે આત્મા, અનુમેયમાત્ર (કેવળ અનુમાનથી જ જણાવા યોગ્ય) (૧૫) લિંગ વડે એટલે કે અમેહનાકાર વડે જેનું ગ્રહણ એટલે કે લોકમાં નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
વ્યાપવાપણું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પાંડીઓને પ્રસિદ્ધ (૫) જેને લિંગથી જ પરનું ગ્રહણ થતું નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે સાધનરૂપ આકારવાળો-લોકવ્યાપ્તિવાળો ની એવા અર્થની વ્યાપ્તિ થાય છે. આત્મા, અનુમાતામાત્ર (કેવળ અનુમાન કરનારો જ) નથી, એવા અર્થની
પ્રાપ્તિ થાય છે.