________________
જે લયમાં ત્રિકાળ રહે અને લક્ષ્યને પરિપૂર્ણ ઓળખાવે તે લક્ષણ છે. (૬) | ચિહ્ન, નિશાની, બીજી વસ્તુથી જુદા પાડનાર ખાસ ધર્મ, તેવા ધર્મનું કથન, વ્યાખ્યા, સ્વરૂપ. (૭) અત્યાતિ, અતિવ્યાતિ અને અસંભવ એ ત્રણ દોષથી રહિત હોવું જોઈએ. (૮) જેના વડે લક્ષ કરવામાં આવે તે વ્યાવર્તક (ભિન્નતા બતાવનાર) હેતુને લક્ષણ કહે છે. લક્ષણ અવ્યામિ, અતિવ્યામિ અને અસંભવ એ ત્રણ દોષથી રહિત હોવું જોઈ. ત્યારે જ તે લક્ષ્યને સારી રીતે ઓલખાવી શકે, અન્યથા નહિ. લક્યના એકદેશમાં રહેનાર લક્ષણ અવ્યામિ દોષથી લક્ષ્મની બહાર અલક્ષ્યમાં પણ પ્રાપ્ત થનાર લક્ષણ અતિવ્યામિ દોષથી અને લક્ષ્યમાં જેનું રહેવું બાધિત છે તે અસંભવ દોષથી દૂષિત કહેવાય છે. અહીં જ્ઞાન આત્માનું લક્ષણ છે જેનો સામાન્ય વેદના અને વિશેષ વેદનારૂપ દર્શન ઉપયોગ અને જ્ઞાનોપયોગના નામે નિર્દેશ થોય છે. આત્માથી (લક્ષ્યથી) જ્ઞાન(લક્ષણ) અધિક હોતાં જ્ઞાન-લક્ષણ અતિવ્યાતિ દોષથી દૂષિત થાય છે અને તેથી તેમાં લક્ષણભાવ ઘટિત થતો નથી. જ્ઞાનસ્વરૂપ આત્માથી શેય અધિક હોતાં જ્ઞાન શેયપ્રમાણ ન રહેતાં શેયથી ઓછું થયું અને તેથી અવ્યામિ દોષથી દૂષિત થયું. આત્મા પણ જોય છે. એ સિવાય જોય હોય અને જ્ઞાન ન હોય એ વાત અસંગત જણાય છે. કારણ કે જે જ્ઞાનનો વિષય હોય તે જ સેય કહે છે. જ્ઞાન વિના શેયનું અસ્તિત્વ બનતું નથી તે બાંધિત ઠરે છે. (૯) વિશેષ ગુણોમાં જે ગુણ વ્યાવર્તક કોટિના હોય છે. (૧૦) ઘણા મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદો કરવાવાળા હેતુને (સાધનને) લક્ષણ કહે છે. (૧૧) સ્વરૂપ (૧૨) વિશેષ ગુણોમાં જે ગુણ વ્યાવર્તક કોટિના હોય છે અર્થાત્ પરસ્પર મળેલી વસ્તુમાં એકબીજાની ભિન્નતાનો સહજ બોધ કરાવવામાં સમર્થ હો છે. તેમને જ લક્ષણ કહે છે. (૧૩) સ્વરૂપઃ તાદાભ્યરૂપ સંબંધ, આત્મભૂત (૧૪) સ્વરૂપ (૧૫) ઘણા મળેલ પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદા કરવાવાળા હેતુને (સાધનને) લક્ષણ કહે છે. (૧૬) સ્વરૂપ (૧૭) સ્વરૂપ, સાદશ્ય, અસ્તિતવ
૮૨૨ જાણભેદ અનંત ગુણને ધારણ કરવા તે આત્માનું લક્ષણ છે. જ્ઞાનનું લક્ષણ
જાણવું, શ્રદ્ધાનું લક્ષણ પ્રતીતિ કરવી, ચારિત્રનું લક્ષણ ટકવું, વીર્યનું લક્ષણ આત્મબળનું ટકાવી રાખવું વગેરે અનંત ગુણો છે, તેનાં લક્ષણ(કાર્ય) જુદાં જુદાં છે, તેથી લક્ષણભેદ છે. પર્યાયનું લક્ષણ દરેક સમયે અવસ્થાથી બદલવષે તે છે. (૨) અનંત ગુણને ધારણ કરવા તે આત્માનું લક્ષણ છે. જ્ઞાનનું લક્ષણ જાણવું, શ્રદ્ધાનું લક્ષણ પ્રતીતિ-ખાતરી કરવી, ચારિત્રનું લક્ષણ ટકવું, વીર્યનું લક્ષણ આત્માબળનું ટકાવી રાખવું વગેરે અનંત ગુણો છે, તેની લક્ષણ (કાર્યો જુદાજુદા છે તેથી લક્ષણભેદ છે. પર્યાયનું લક્ષણ દરેક સમયે
અવસ્થાથી બદલવું તે છે. લાગી ઋદ્ધિ, શોભા. થાય :દ્રવ્ય (૨) જેનું લક્ષ કરવામાં આવે-અને મળેલા પદાર્થોમાંથી જુદાપણાના
જ્ઞાનનો વિષય બનાવવામાં આવે તેને લક્ષ્ય કહે છે અને જેના વડે લક્ષ કરવામાં આવે તે વ્યાવર્તક (ભિન્નતા બતાવનાર) હેતુને લક્ષણ કહે છે. (૩) અનેક મળેલા પદાર્થોમાંથી જુદાપણાના જ્ઞાનનો વિષય બનાવવામાં આવે
તેને લક્ષ્ય કહે છે. (૪) જાણવા યોગ્ય લય અને લણણ :આત્મા લક્ષ્ય છે જ્ઞાન એનું લક્ષણ છે. લય લણણ સત્તા લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ્ય છે. લયોનુખ :નિશાનની સનમુિખ હતિ :લક્ષ્મરૂપ થતું, ઓળખાતું ઉણિત થયા યોગ્ય ઓળખવા યોગ્ય ક્ષતિ થાય છે :લક્ષ્યરૂપ થાય છે, ઓળખાય છે.
(૧) ઉત્પાદ, વ્યય, ધૌવ્ય તથા
(૨) ગુણ પર્યાય તે લક્ષણો છે અને દ્રવ્ય તે લક્ષ્ય છે.) થય લાગવી લીન થવું, એકરૂપ બની જવું. (૨) લીનતા કરવી, એકતાર થઈ જવું,
લીન થઈ જવું. @યલય પારગ્રહે ભવધર સ્વરૂપની લીનતા ગ્રહનો ગ્રહનો કર્મભાવરૂપ ભવને ધારણ
કરવાનું કારણ બંધભાવ એટલે ભવનો ભાવ, તેનો નાશ કરે છે.