________________
હવે સમ્યત્વના આઠ ગુણો (અંગો અને ૨૫ દોષોનું સંક્ષેપમાં વર્ણન
અવગાઢ, કરવામાં આવે છે; કારણ કે જાણ્યા વગર તથા સમજ્યા વગર દોષોને કેવી | (૫) પરમ અવગાઢ. રીતે છોડી શકાય અને ગુણોને કેવી રીતે ગ્રહણ કરી શકાય ?
(૧) વેદક સમ્યકત્વ સમલ અવગાઢ છે. સમ્યકત્વના ફાયકિદિ ભેદ અને તેમાં સાધ્ય-સાધનપણ તે સમ્યકત્વ મિથ્યાત્વ,
(૨) ઔપથમિક અને જ્ઞાયિક સમ્યત્વ નિર્મળ છે. સમ્યક મિથ્યાત્વ, સમ્યક્ પ્રકૃતિ મિથ્યાત્વ અને સંયોજન ચતુષ્ટય
(૩) ક્ષાયિક સમ્યકત્વ ગાઢ છે. અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ આ સાત ભેદરૂપ મોહકર્મનો ક્ષય,
(૪) અંગ અને અવગાહન સહિત જૈન શાસ્ત્રોના આગવાહન વડે ઉપશમ કે ક્ષયોપશમને પ્રાપ્ત થતાં અનુક્રમે ક્ષાયિક, ઔપથમિક અને
નીપજેલી દષ્ટિ તે અવગાઢ સમ્યકત્વ વ્યુત કેવળીને જે તત્ત્વ શ્રદ્ધા #ાયોપથમિક એ રીતે ત્રણ પ્રકારનું સમ્યત્વ જાણવું. એ ત્રણે સમ્યત્વમાં
છે તેને અવગાઢ સમ્યત્વ કહે છે. ક્ષાયિક સમ્યત્વ સાધ્ય છે અને બાકી બે તેનાં સાધન છે.
પરમાવધિ જ્ઞાનીને અને કેવળજ્ઞાનીને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને જે સમ્યકત્વના સ્વરૂપનો ઉપર ઉલ્લેખ છે તેના ત્રણ ભેદોનો તેના કારણો
પરમાગાઢ સમ્યકત્વ કહે છે. આ બે ભેદ જ્ઞાનના સહકારીપણાની સહિત અહીં નિર્દેશ છે. સમ્યત્વના તે ત્રણ ભેદ ક્ષાયિક, ઔપથમિક અને
અપેક્ષાએ છે. #ાયોપથમિક છે. દર્શનમોહની ત્રણ મિથ્યાત્વ, મિશ્ર અને સભ્યપ્રકૃતિ તથા સમ્યકત્વમાર્ગણા :તેના છ ભેદ છે; ઉપશમ સમ્યકત્વ, ક્ષયોપશમ સમ્યકત્વ, ક્ષાયિક ચારિત્ર મોહની ચાર અનંતાનુબંધી ક્રોધ-માન-માય,લોભ, આ રીતે મોહ સમ્યકત્વ, સમ્યક મિથ્યાત્વ, સાસાદન એ મિથ્યાત્વ. કર્મની સાત પ્રકૃતિઓના ક્ષયથી ક્ષાયિક, ઔપથમિક અને ક્ષાયોપથમિક સમ્યકત્વનો મહિમા, સમ્યગ્દષ્ટિના અનુત્પત્તિ સ્થાન સમ્યગ્દષ્ટિ જીવ આયુષ્ય સમ્યકત્વનો ઉદય થાય છે. આ ત્રણેમાં ક્ષાયિક સખ્યત્વ મુખ્ય છે, સ્થાયી છે. પૂર્ણ થતાં જ્યારે મૃત્યુ પામે છે ત્યારે બીજાથી સાતમી નરકના નારકી, અને તેથી સાધ્ય તેમને આરાધ્ય છે. બાકીના બન્ને સભ્યત્વ સાધનની
જ્યોતિષી, વ્યંતર, ભવનવાસી, નપૂંસક, સર્વ પ્રકારની સ્ત્રી, એકેન્દ્રિય, બે કોટિમાં રહેલું છે - તેમના આધારે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરી શકાય છે.
ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને કર્મ ભૂમિના પશુ થતા નથી. (નીત સવનાં ઘણો:
ફળ વાળા, ઓછો અંગવાળા, અલ્પાયુવાળા અને દરિદ્ર થતા નથી;) (૧) કષાયનું મંદપણું અથવા રસનું મોળાપણું
વિમાનવાસી દેવ, ભોગ, ભૂમિના મનુષ્ય અથવા તિર્યંચ જ થાય છે. (૨) મોક્ષમાર્ગ તરફ વલણ
કર્મભૂમિના તિર્યંચ પણ થતા નથી. કદાચ નરકમાં જાય તો પહેલી નરકની (૩) સંસાર બંધનરૂપ લાગે અથવા સંસાર ખારો ઝેર લાગે
નીચે જતાં નથી. ત્રણ લોક અને ત્રણ કાળમાં સમ્યગ્દર્શન જેવી સુખદાયક (૪) સર્વપ્રાણી ઉપર દયાભાવ; તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયાભાવ
બીજી કોઈ વસ્તુ નથી, આ સમ્યગ્દર્શન જ સર્વ ધર્મોનું મૂળ છે. આ વિના (૫) સતદેવ, સતધર્મ, સદગુરુ ઉપર આસ્થા
જેટલા ક્રિયાકાંડ છે તે બધાં દુઃખદાયક છે. નોંધ :- જે જીવ સમ્યકત્વ પામ્યા શ્રયકૃત્વની નિર્બળતાના પાંચ ભેદ:
પહેલાં, આગામી પર્યાયની ગતિ (આયુ) બાંધે છે, તે જીવ આયુ પૂર્ણ (૧) સમલ અગાઢ,
થવાથી જ્યારે મરણ પામે છે ત્યારે નરકગતિમાં પણ ઉત્પન્ન થાય છે; પણ (૨) નિર્મળ,
ત્યાં તેની સ્થિતિ (આયુષ્ય) અલ્પ થઈ જાય છે. જેવી રીતે શ્રેણિક રાજા (૩) ગાઢ,
સાતમી નરકનું આયુષ્ય બાંધ્યા પછી સમક્તિ પામ્યા હતા તેથી, જો કે તેને