________________
૧૦૫૨ યોગ્ય જ છે. અને સિદ્ધસમાન એકલો શુદ્ધ સ્વભાવ ભાવ રહેવા યોગ્ય છે. તન્મય થતા નથી, સ્વસ્વરૂપમાં જ તન્મય હોય છે. જો પર દ્રવ્યને તન્મય આ રીતે સિદ્ધ સ્વરૂપના જ્ઞાન અને ધ્યાન વડે, ભવ્ય જીવોને સ્વભાવ અને થઈને જાણે તો પરના સુખદુઃખથી પોતે પણ સુખી-દુઃખી થાય, પણ તેમ પરભાવનું ભેદજ્ઞાન થાય છે. માટે શ્રી સિદ્ધ ભગવો મંગળરૂપ છે. તેમને કદાપિ થતું નથી. અમારા નમસ્કાર હો. સિદ્ધ તેવો હું અને હું તેવા સિદ્ધ એમ સિદ્ધ ભગવાન,
વ્યવહારનયથી સૂમ, સ્કૂલ અને સર્વ દ્રવ્યોને સિદ્ધાત્માઓ કેવલજ્ઞાને કરીને શુદ્ધ આત્મસ્વરૂપને દર્શાવવા માટે પ્રતિબંધ સમાન છે.
પ્રત્યક્ષ નિઃસંદેહપણે જાણે છે, પણ કોઈ પદાર્થમાં રાગદ્વેષ કરતા નથી. જો સિદ્ધગતિ એક સમયમાં જેને અનંત અતીન્દ્રિય આનંદ, અનંત કેવળ જ્ઞાન, અનંત તેઓ કોઈ પદાર્થને રાગદ્વેષપૂર્વક જાણે તો આત્મા રાગદ્વેષવાળો થાય અને
દર્શન, અનંત વીર્ય, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, એને કોની ઉપમા તેની મહાદોષોની પ્રાપ્તિ થાય, માટે એમ નિશ્ચિત થયું કે સિદ્ધ પરમાત્મા આપવી ? અનુપમ છે. (૨) સંસારની ચારે ગતિ (દેવગતિ, મનુષ્યગતિ, નિશ્ચયનયથી પોતાના શુદ્ધ સ્વરૂપમાં જ નિવાસ કરે છે, પરમાં નહિ, અને તિર્યંચગતિ અને નરકગતિ) થી વિલક્ષણ (વિપરીત લક્ષણ) એવી પંચમગતિ
પોતાની જ્ઞાયક શક્તિએ કહીને સર્વને પ્રત્યક્ષ જુએ છે તથા જાણે છે. અર્થાત્ મોક્ષ.
નિશ્ચયથી જે સ્વરૂપની સ્થિરતા કહી છે તે જ સર્વ પ્રકારે આરાધવા યોગ્ય છે. સિદ્ધપણે આચાર્યે કહ્યું હતું કે હું અને તમે બધા સિદ્ધ પરમાત્મા સમાન છીએ. સિદ્ધાત્મા :જે દેહરાગાદિ સમસ્ત નોકર્મરૂપ પર દ્રવ્યોનો ત્યાગ કરી તથા આ પ્રમાણે સ્વપરના આત્મામાં પૂર્ણતા (સિદ્ધપણું) સ્થાપ્યા વિના સત્ય
જ્ઞાનાવરણાદિ આઠ દ્રવ્યકર્મોથી મુક્ત થઈ રાગાદિ સમસ્ત ભાવકર્મથી રહિત સમજાવી શકાય નહિ. તું પણ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા આનંદમૂર્તિ થઈ કેવલજ્ઞાનાદિમય શુદ્ધ સ્વરૂપને પામ્યા છે તે અશરીરી આત્માને છે ભગવાન પરમાર્થ છો. જે જે પૂર્ણ ગુણો સિદ્ધ પરમાત્મામાં છે તેટલા બધા પ્રભાકર ભટ્ટ તું માયા, મિથ્યાત્વ, નિદાનરૂપ ત્રણે શલ્યોનો તથા સમસ્ત જ તારીમાં પણ છે. જે સિદ્ધમાં નથી તે તારામાં નથી. આવો પરમાર્થ વિભાવ ભાવનો ત્યાગ કરી શુદ્ધ મન વડે પરમાત્મા જાણ. એ પરમાત્મા જ સ્વભાવ વર્તમાન અવસ્થામાં પણ અખંડપણે ભરેલો છે. તે પૂર્ણનો વિશ્વાસ
ઉપાદેય છે, જ્ઞાનાવરણાદિ સમસ્ત વિભાવરૂપ પર દ્રવ્ય હેય છે. (૨) ન બેસે અને ભવની શંકા ન ટળે તો કેવળજ્ઞાનીને તથા જ્ઞાનીના ઉપદેશને સિદ્ધાત્માઓ નિશ્ચયથી તો પોતાના સ્વરૂપમાં સ્થિત છે અને વ્યવહારનયથી માન્ય નથી.
સર્વ લોક-અલોકને નિઃસંદેહપણે પ્રત્યક્ષ જુએ છે, પણ પર પદાર્થોમાં તન્મય બધા આત્મા જાણનાર સ્વરૂપે છે. તું પણ જ્ઞાનસ્વરૂપ આત્મા છો. એ થતા નથી, સ્વસ્વરૂપમાં જ તન્મય હોય છે. જાણીને કહેવાય છે. તું પંચેન્દ્રિય છો કે મનુષ્ય છો એમ કહીને ઉપદેશ દેતા સિદ્ધિને અર્થે કેવળજ્ઞાન પ્રગટાવવા અર્થે. નથી.
સિદ્ધિ સિદ્ધ મોક્ષથી સિદ્ધ અર્થાત્ પરિપૂર્ણ થયેલા -નિજ પરમ ગુણો. સિદ્ધપદ :આત્માની પૂર્ણ પવિત્ર, પૂર્ણ વિતરાગ, પૂર્ણ આનંદમય દશાનું નામ સિદ્ધિને માટે પૂર્ણ પ્રાપ્તિને માટે.
મોક્ષ-સિદ્ધપદ છે. દુઃખથી મૂકાવું તે પૂર્ણ પવિત્ર વીતરાગ પરિણામનું પ્રગટ સિદ્ધો :સિદ્ધો સવંત; ચક્ષુ-સર્વ તરફથી ચક્ષુવાળા અર્થાત્ સર્વ આત્મપ્રદેશે થવું એનું નામ મોક્ષ છે, ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મના અભાવરૂપ
ચક્ષુવાળા છે. પરિણામનું નામ મોક્ષ છે, તે આત્મ પરિણામ છે.
શિરૂ :સ્વાભાવિક શુદ્ધ સિદ્ધ ભગવાન સિદ્ધાત્માઓ નિશ્ચથી તો પોતાના સ્વરૂપમાં સ્થિત છે અને | સિદ્ધાંતશાન આત્માનું હોવાપણું; નિત્યપણું; એકપણું અથવા અનેકપણું,
વ્યવહારનયથી સર્વલોકને નિઃસંદેહપણે પ્રત્યક્ષ જુએ છે, પણ પર પદાર્થોમાં | બંધાદિભાવ, મોક્ષ, આત્માની સર્વ પ્રકારની અવસ્થા, પદાર્થ અને તેની