Book Title: Jain Darshan Paribhasha Kosh
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Ajit Ravani

View full book text
Previous | Next

Page 1104
________________ ૧૧૦૪ પલકર્મના ક્રિયા આત્મા કરતો નથી, આત્મા-આત્માની જ્ઞાનક્રિયા કરે છે. | (૭-૮) શબ્દશુદ્ધ, અર્થ શુદ્ધિ, અને શબ્દઅર્થ બન્નેની સંધિ જેમ છે તેમ એ ત્રણે જ્ઞાનનું સાક્ષીપણું, જ્ઞાનનું ઉદાસીપણું તે જ્ઞાનનું કાર્ય છે. પ્રકારને બરાબર જાણીને જ્ઞાનની આરાધના કરવી તે જ્ઞાનના ત્રણ આચાર શાનનું સર્વ વ્યાપકલ્પણું ગુણ-પર્યાયો અર્થાત્ યુગપ સર્વ ગુણો અને પર્યાયો તે જ દ્રવ્ય છે. એ વચન પ્રમાણે આત્મા જ્ઞાનથી હીનાધિકતા રહિત પણે આ રીતે આઠ પ્રકારની આચારશુદ્ધિ વડે સમ્યજ્ઞાનને આરવું. પરિણમતો હોવાથી જ્ઞાન પ્રમાણ છે, અને જ્ઞાન શેયનિષ્ઠ હોવાથી, પાનના પ્રકાર જ્ઞાનોપયોગના પાંચ પ્રકાર છે; મતિ જ્ઞાન ભ્રતિજ્ઞાન. અવધિજ્ઞાન, દાહ્મનિષ્ઠ દહનની જેમ, શેયપ્રમાણ છે. શેય તો લોક અને અલોકના મનઃ પર્યયજ્ઞાન અને કેવળ જ્ઞાન એ પાંચ પ્રકારના જ્ઞાનને જિનેન્દ્રદેવે વિભાગથી વિભક્ત, અનંત પર્યાયમાળાથી આલંગિત સ્વરૂપે સૂચિત (પ્રગટ, સમ્યજ્ઞાન કહ્યું છે, અને તે વસ્તુના વિશેષ આકારવેદનરૂપ છે. તે જ તેનું જણાતો), નાશવંત દેખાતો છતાં ધ્રુવ એવો પદ્રવ્યસમૂહ છે એટલે કે બધુંય લક્ષણ છે જો તેના પાંચે ભેદોમાં વ્યાપ્ત છે. છે. (ય તો છયે દ્રવ્યનો સમૂહ એટલે કે બધુંય છે.) માટે નિઃશેષ શાનના ભેદ :જ્ઞાનગુણ તો નિત્ય એક રૂપ જ હોય છે, પણ તેના સમ્યક-પર્યાયના આવરણના ક્ષયની ક્ષણે જ લોક અને અલોકના વિભાગથી વિભક્ત સમસ્ત પાંચ ભેદ છેઃ-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન, મન:પર્યાય જ્ઞાન અને કેવળ વસ્તુઓના આકારોના પારને પામીને એ રીતે જ અતપણે રહેતું હોવાથી જ્ઞાન. આ પાંચે સમ્યજ્ઞાનના ભેદ છે. જ્ઞાન સર્વગત છે. મિથ્યાજ્ઞાનના ત્રણ પર્યાયો છે તે કુમતિ, કુશ્રુત અને કુઅવધિ એમ આઠ શાનનું સેવન :જ્ઞાનનો અનુભવ, જ્ઞાનનું વેદન. પર્યાયો છે. શાનનય :જ્ઞાનને જે જાણે તે જ્ઞાનનય. શાનનિધિ :જ્ઞાનનો સમુદ્ર; જ્ઞાનનો ખજાનો. શાનના આઠ અંગ :જ્ઞાનના આઠ અંગ નીચે પ્રમાણે છે : શાનનિષ્ઠ જ્ઞાનમાં નિકાવાળાં; જ્ઞાન પરાયણ; જ્ઞાનમાં નિશ્ચિત; જ્ઞાનમાં સ્થિર (૧) યોગ્ય કાળ જ્ઞાન સ્વાધ્યાય માટે જે યોગ્ય કાળ હોય તેનો વિચાર-વિવેક ચોંટેલા. (જ્ઞાનનિષ્ઠાપણાનું મૂળ શુધ્ધાત્મતત્ત્વનું સંવેદન છે.) કરીને, સ્વાધ્યાય કરવી તે કાળ-આચાર છે. શાનની ક્યિા અહીં જ્ઞાન એટલે એકલું (બહારનું) જાણપણું એમ નહિ, પણ વિનય = ઉદ્ધતાપણું છોડીને, શ્રીગુરૂ પ્રત્યે તથા શાસ્ત્ર પ્રત્યે વિનયપૂર્વક રાગથી ભિન્ન પડી સ્વભાવની પ્રતીતિ, સ્વભાવનું જ્ઞાન અને તેમાં જ જ્ઞાનની ઉપાસના કરવી તે વિનય આચાર છે. રમણતા એવી જે જ્ઞાનની ક્રિયા તેનાથી જ બંધનો નિરોધ સિધ્ધ થાય છે ઉપધાન =ઉપવાસ-એકાસન વગેરે યોગ્ય અનુષ્ઠાન સહિત જ્ઞાનની એટલે કે નવું કર્મ બંધાતું નથી. (૨) જેમ અગ્નિમાં ઉષ્ણતા એકરૂપ છે તેમ ઉપાસના કરવી; અમુક તપની ધારણા સહિત જ્ઞાનને આરાધવું. આત્મા અને એનો જ્ઞાનસ્વભાવ એકરૂપ છે, તદ્રુ૫ છે, તાદાત્મયરૂપ છે. બહુમાન = જ્ઞાનનો ખૂભા પર, જ્ઞાનદાતા ગુરુનો પણ ખૂબ સાદર આવા જ્ઞાન સ્વભાવી આત્માની સન્મુખ થઇ એકાગ્રતા થતાં જે પરિણમન બહુમાન એ જ્ઞાનના હેતુભૂત શાસ્ત્રાદિનું પણ બહુમાન કરવું. એ રીતે થયું તે જ્ઞાનની ક્રિયા છે. તે સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રરૂપ ધર્મ છે. આ ક્રિયા બુહમાનપૂર્વક જ્ઞાનનું આરાધન થાય છે. નિજ સ્વભાવરૂપ હોવાથી નિષેધી શકાતી નથી. (૩) જ્ઞાન તે ગુણ છે એ અનિદ્ધવ = જે દેવ ગુરૂ-શાસ્ત્રના નિમિત્તે પોતે જ્ઞાન પામ્યો તેમના આત્મા તે દ્રવ્ય છે. તે બન્નેને ત્રિકાળ તાદાભ્યાસિદ્ધ સંબંધ છે. તેને મારુંઉપકારને પ્રસિદ્ધ કરે, તેમના નામાદિકને છૂપાવે નહિ, એવો જ્ઞાનનો પોતીકાનું સ્વરૂપ જાણતો થકો નિશંકપણે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે, અને અનિલ આચાર છે. જ્ઞાનમાં વર્તતો છે. તે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં (૨) લિન

Loading...

Page Navigation
1 ... 1102 1103 1104 1105 1106 1107 1108 1109 1110 1111 1112 1113 1114 1115 1116 1117