________________
૧.
૧૦૪૭ કરીને સામાયિક કરવું. અને જ્યારે સામાયિક પૂર્ણ જાય ત્યારે અંતે પણ | ભાવાર્થ :- સમ એટલે એકરૂપ એ અય એટલે આત્માના સ્વરૂપમાં ગમન તે શરૂઆતની પેઠે નવ વાર નમસ્કાર મંત્રનો જાપ, ત્રણ, ત્રણ આવર્તન, એક ‘સમય’ થયું. એવો સમય જેનું પ્રયોજન છે તેને સામાયિક કહે છે. આ એક શિરોન્નતિ એ જ પ્રમાણે કરવી. આ જ સામાયિક કરવાની છૂળ વિધિ
સામાયિક સમતાભાવ વિના થઈ શકે નહિ. તેથી સુખદાયક એ દુ:ખ દાયક છે. સામાયિક કરતી વખતે શ્રાવક પણ મુનિ સમાન જ છે.
પદાર્થોમાં સમાન બદ્ધિ રાખતો શ્રાવક ત્રણે કાળે પાંચે પાપોનો ત્યાગ સામાયિક શિક્ષાત :સમસ્ત દષ્ટિ-અનિષ્ટ પદાર્થોમાં રાગ-દ્વેષ ભાવોનો ત્યાગ
કરીને અવશ્ય સામાયિક કરે. એને સમાયિક શિક્ષાવ્રત કહે છે. કરવાથી, સમતાભાવનું આલંબન કરીને, આત્માના સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં સામાયિક શિક્ષાવ્રતના પાંચ અતિચાર : મૂળ કારણ સામાયિક છે તે વારંવાર કરવું જોઈએ, અર્થાત્ દરરોજ ત્રણે કાળે
વચનનો દુરુપયોગ કરવો, અર્થાત્ સામાયિક કરતી વખતે મત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ, તેને જ સામાયિક શિક્ષાવ્રત કહે છે.
અથવા સામાયિક પાઠનું ઉચ્ચારણ બરાબર ન કરવું, સમ એટલે એકરૂપ અને “અય’ આત્માના સ્વરૂપમાં ગમન તે સમય થયું.
મનનો દુરૂપયોગ અર્થાત મનમાં ખરાબ ભાવના ઉત્પન્ન થવી , મનમાં એવો સમય જેનું પ્રયોજન છે તેને સામાકિ કહે છે. આ સામાયિક
અનેક સંકલ્પ-વિકલ્પ ઉઠવા, સમતાભાવ વિના થઈ શકે નહિ. સ્થી સુખદાયક એ દુઃખદાયક પદાથોમાં ૩. કાયાનો દુરૂપયોગ અર્થાત્ સામાયિક કરતી વખતે હાથ-પગ હલાવવા, સમાન બદ્ધિ રાખતો શ્રાવક ત્રણે કાળે પાંચ પાપોનો ત્યાગ કરીને અવશ્ય
અનાદર અર્થાત્ સામાયિક આદરપૂર્વક ન કરતાં વેઠની જેમ પૂર્ણ કરવું. સામાયિક કરે. એને સામાયિક શિક્ષાવ્રત કહે છે.
મૃત્વનું સ્થાન એટલે સામાયિકનો પાઠ ભૂલી જવોસામાયિકને માટે માટે ૧ યોગ્ય ક્ષેત્ર, ૨. યોગ્ય કાળ, ૩. યોગ્ય આસન, ૪. એ સામાયિક શિક્ષાવ્રતના પાંચ અતિચાર છે. યોગ્ય વિનય, ૫. મનશુદ્ધિ, ૬. વચન શુદ્ધિ, ૭. ભાવ શુદ્ધિ અને ૮. કાય સામાયિકમાં મન, વચન, કાયા એ ત્રણેની એકાગ્રતાની ઘણી જ શુદ્ધિ એ આઠ વાતની અનુકૂળતા હોવી જરૂરી છે; તેમાં ભેદજ્ઞાનપૂર્વક આવશ્યકતા છે. એ ત્રણેને વશ કર્યા વિના સામાયિક થઈ શકતી જ નથી. સ્વસમ્મુખતાના બળથી જેટલી પરિણામોની શુદ્ધતા થાય તેટલી નિશ્ચાય
માટે તેને અવશ્ય જ વશ કરવા જોઈએ. સામાયિક છે. ત્યાં વર્તતા શુભરાગને વ્યવહાર સામાયિક કહેવામાં આવે છે. સામાયિકનું સ્વરૂપ સામાયિકના આ લક્ષણમાં બે વાતો ખાસરૂપે ધ્યાનમાં લેવા ઇનશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક જેણે કષાયની બે ચોકડીનો અભાવ કર્યો છે તે યોગ્ય છે; - એક તો એ કે પ્રસ્તુત સામાયિકના અધિકારી અહીં જીવને સાચાં અવ્રત અને સામાયિક વ્રત હોય છે, જેને નિશ્ચય સમ્યગ્દર્શન ન
આત્મતત્વમાં સ્થિત (યોગી) ને બતાવ્યા છે. તેથી જ આત્માને બરાબર હોય તેના વ્રતને સર્વજ્ઞદેવે બાળવ્રત-અજ્ઞાનમયવ્રત કહેલ છે. (૨) રાગદ્વેષના જાણે ઓળખે નહિ અને ન તો તેમાં જેની પ્રવૃત્તિ તથા સ્થિતિ હોય છે તે ત્યાગથી બધા અનિષ્ટ પદાર્થોમાં સમભાવને અંગીકાર કરીને આત્મહત્ત્વની સામાયિકના અધિકારી નથી. ભલે તે મુનિ હોય, દિગંબર હોય તથા બાહ્યમાં પ્રાપ્તિનું મૂળકારણ એવું સામાયિક કરવું જોઈએ.
મુનિચર્યાનું કેટલુંય પાલન કેમ ન કરતા હોય ! ટીકા :- સમસ્ત ઈષ્ટ-અનિષ્ટ પદાર્થોમાં રાગ-દ્વેષ ભાવોનો ત્યાગ કરવાથી, તે અધિકૃત સામાયિકનું સ્વરૂપ છે. સર્વ દ્રવ્યોના સંદર્ભમાં રાગ-દ્વેષનો
સમતાભાવનું આલંબન કરીને, આત્માના સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં મૂળ વિશેષરૂપે (સામાન્યરૂપે નહિ) પરિત્યાગ, સર્વદ્રવ્ય સંદર્ભ પદમાં સમસ્ત કારણ સામાયિક છે તે વારંવાર કરવું જોઈએ, અર્થાત્ દરરોજ ત્રણે કાળે કરવું ચેતન-અચેતન પદાર્થોની બધી અવસ્થાઓનો સમાવેશ થાય છે - ચાહે તે જોઈએ. તેને જ સામાયિક શિક્ષાવ્રત કહે છે.
શાબ્દિક હોય, આર્થિક હોય અથવા જ્ઞાનવિષયક હોય, અને રાગ-દ્વેષ