________________
૮૫૭ વસા:ચરબી, મેદ
કહેવાય છે. જેમ કે ઐલક શબ્દનો અર્થ અગિયાર પ્રતિમાધારક, જે શબ્દ વહન કરે છે :ટકાવી રાખે છે
પોતાનો અર્થ પોતાની જ વ્યુત્પત્તિ દ્વારા બતાવી શકે તે યૌગિક કહેવાય છે. વહોરવું સ્વીકારવું, આળ જેવું, માથે ઉઠાવી લેવું, અન્નની ગોચરી કરવી, વ્યવહાર જેમ કે જિન શબ્દનો અર્થ સમ્યગ્દષ્ટિ અથવા અëત. જે શબ્દ પોતાનો અર્થ કરવો, લેવડ દેવડ કરવી, સંઘરવું
વ્યુત્પત્તિ દ્વારા પણ બતાવી શકે અને તે અર્થમાં રૂઢ પણ હોય તે યોગરૂઢિ વાક્યાંતર બીજી રીતે.
કહેવાય છે. જેમ કે તીર્થંકર શબ્દનો અર્થ (ચોવીસ) તીર્થંકર. (૨) શબ્દના વાગર્થ વચન અને પદાર્થ
કથનનો પરમાર્થ-સત્યાર્થ, શબ્દના કથનનો મહાન આશય. વાગીશ્વર વા+ઈશ્વર =વચનના ઈશ્વર. સવૉગ પ્રગટતી ઓધ્વનિ-દિવ્યધ્વનિ વાંછવું : અભિલાષા કરવી, ઈચ્છા કરવી.
પ્રભુ! આપને જ હોય છે. (૨) બ્રહ્માને અથવા બૃહસ્પતિને વાગીશ્વર વાંછા ઈચ્છાના અર્થ તરીકે “કામ” શબ્દ વપરાય છે. તેમજ પંચેન્દ્રિય વિષયના અર્થ (અર્થાત્ વાણીના અધિપતિ) કહેવામાં આવે છે. શ્રી જિનભાગવાન ' તરીકે પણ વપરાય છે. વ.૨૧૨ દિવ્યવાણીના મકાશક હોવાથી તેમને અહીં વાગીશ્વર કહ્યા છે.
વાંછા :અભિલાષા, ઈચ્છા (૨) ઈચ્છા, કામના, વાંછના, અભિલાષ (૩) ઈચ્છા વાચક કહેનાર (૨) શબ્દો, સાકર શબ્દ તેનો વાચક છે. (૩) તે શબ્દ છે. (૪) વાંછો ઈચ્છા, કામના પદાર્થ (૫) શબ્દો
વાણિયાવેડા તડજોડ, બાંધછોડ વાસ્થ : વાણીથી કહેવાવા યોગ્ય (૨) વચનગોચર, વાણીથી કરી શકાય એવો. (૩) એક વાણિયાને એક કણબી પાસે પાંચ હજાર રૂપિયા લેણા હતા. વાણિયાને વચન, શબ્દ.
મનમાં ખ્યાલ હતો કે કણબીની બે હજાર રૂપિયાથી વધારે ચૂકવવાની શકિત વાંચ્છા :ઇચ્છાના અર્થ તરીકે “કામ”શબ્દ વપરાય છે, તેમજ પંચેન્દ્રિય વિષયના અર્થ નથી.છતાં વાણિયાએ કહ્યું કે પૂરા પાંચ હજારની એક પાઈ ઓછી લેવી તરીકે પણ વપરાય છે.
નથી. કણબીએ કહ્યું કે એક હજારથી વધારે એક પાઈ દેવી નથી. વાણિયાને વંશના :છેતરવું, ઠગવું, અમાહાભ્ય
તો ખબર હતી કે કણબી પેટી-પટારા, ઘરવખરી વેચે તોપણ બે હજારથી વાચ્ય કહેવાલાયક (૨) પદાર્થ, “સાકર” પદાર્થવાચ્ય છે. (૩) વસ્તુ, પદાર્થ (૪) વધારે તે આપી શકે તેમ નથી. છેવટે રકઝક કરીને આદું-પાછું કરતાં બંનેય
તે પદાર્થ છે. (૫) પદાર્થનું સ્વરૂપ (૬) વચનથી જાણી શકાય તેવો, બે હજારમાં પતાવવા તૈયાર થઈ ગયા. ત્યારથી વાણિયાવેડાની કહેવત થઇ
વચનગોચર. (૭) ભાવ વાંચયમીદ્રો વાચંયમી =મુનિ, મૌન સેવનાર, વાણીના સંયમી-મુનિઓમાં વાણી વચન વર્ગણા, ભાષા વર્ગણાના પરમાણુઓ (૨) કોઈ કહેશે કે વાણી જો પ્રધાન અર્થાત્ જિનદેવો, મૌન સેવનારાઓમાં શ્રેષ્ઠ અર્થાત્ જિન દેવો,
એની મેળાએ બોલાતી હોય તો ઈચ્છા પ્રમાણે બરાબર વ્યવસ્થિત કેમ વાસંયમીઓમાં ઈન્દ્રસમાન અર્થાત્ જિનદેવો. (૨) વાચંયમી એટલે બોલાય છે ? આડી અવળી કેમ બોલાતી નથી ? વાણીના યમીઓમાં ઈન્દ્ર,વાણીના મૌનમાં ઈન્દ્ર. વાણીમાં મૌન ધરનારા
ઉત્તર : તેનું કારણ એ છે કે બોલવાની ઈચ્છાને , જ્ઞાનેને અને વાણીને એવા જે મુનિવરો તે અને તેઓમાં ઈન્દ્ર એટલે કે જિનદો.
નિમિત્ત-નૈમિતિક સંબંધ છે. જેવી ઈચ્છા હોય, જેવું જ્ઞાન પરિણમે, તે પ્રકારે વાચ્યાર્થી શબ્દોના વાચ્યાર્થ ત્રણ પ્રકારે છે. - રૂઢિથી, યોગથી અને યોગરૂઢિથી. જે વાણી પરિણમે એવો લગભગ નિમિત્ત-નૈમિતિક સંબંધ છે. તો પણ કોઈ
શબ્દ પોતાનો અર્થ પોતાની વ્યુત્પત્તિ દ્વારા બતાવી ન શકે , તે રૂઢિથી | કોઈનો કર્તા નથી. બધાં દ્રવ્યોની પર્યાય સ્વતંત્ર પરિણમે છે.
ગઈ.