________________
૯૧૫ શુદ્ધનયનો ઉપદેશ :પુય-પાપ, વિકાર મારું સ્વરૂપ નથી, હું પૂર્ણ શુદ્ધ સ્વરૂપી છું || નયનો વિષય નથી. આ શુદ્ધ જ્ઞાનચેતના પરિણામ તો ઉત્પાદવ્યયનિરપેક્ષ એમ માને ત્યારે દુઃખ માટે છે. એ દુઃખ મટાડવા માટે શુદ્ધનયનો ઉપદેશ
એકરૂપ છે અને તે દ્રવ્યાર્થિકનયનો વિષય છે. મુખ્ય છે. જયારે શુદ્ધનય દ્વારા શુદ્ધસ્વરૂપ જાણીને નિર્વિકારી દશા પ્રગટ કરે શુદ્ધાત્મપ્રકાશન :ચારિત્રદશામાં વર્તતું જે ઉગ્ર શુદ્ધાત્માપ્રકાશન તેને જ અહીં ત્યારે જીવ સુખી થાય છે. માટે શુદ્ધનયનો ઉપદેશ પ્રથમથી જ ઉપયોગી છે. શુદ્ધાત્મ પ્રકાશન ગયું છે, તેનો સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને અભાવ છે. બાકી શુદ્ધ સ્વભાવને જણાવનારો ઉપદેશ ખૂબ સાંભળવો.
દર્શન અપેક્ષાએ તો સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને પણ શુદ્ધાત્માનું પ્રકાશન છે જ. શુદ્ધનયનો પશ્ન:શુદ્ધાત્માની રુચિ થઈ છે. અનુભવ હજુ થયો નથી. પણ રુચિ એવી શુદ્ધાત્માભિમુખ શુદ્ધ આત્મવસ્તુ સહજ સુદ્ધ પારિણામિકભાવ લક્ષણ નિજ થઈ છે કે તે અનુભવ કરે જ.
પરમાત્મદ્રવ્ય છે. તેની સનમુિખના પરિણામને આગમ ભાષાથી ઉપશમાદિ દ્ધનયાવલંબી શુદ્ધ નયને અવલંબનાર
ભાવત્રય કહીએ છીએ. આધ્યાત્મભાષાથી તેને સુધ્ધાત્માભિમુખ કહીએ શુદ્ધપણું દ્રવ્યદૃષ્ટિએ સ્વભાવની અપેક્ષાએ જીવને શુદ્ધપણું છે. વર્તમાન વર્તતી છીએ અને તેને જ મોક્ષનો માર્ગ કહીએ છીએ. ભાઈ! દયા,દાન,વ્રત,ભકિત એકેક અવસ્થામાં અશુદ્ધતાનો અંશ છે. તેને જોવાની દષ્ટિ ગૌણ કરી ત્રિકાળી
આદિના પરિણામ છે તે તો ઔદયિક ભાવ છે. અને તે પરસનુખના ભાવ નિર્મળ સ્વભાવ દૃષ્ટિથી જુઓ તો આત્માનો સ્વભાવ શુદ્ધ જ છે. શુદ્ધ- ચે તેથી તે ધર્મ નથી, તેમ ધર્મનું કારણેય નથી. સ્વાભિમુખ સ્વદાશા જ એક અશુદ્ધ બે ધર્મ એક આત્મામાં એક સાથે જ છે. જેમ પાણી સ્વભાવે શીતલ
મોક્ષનું કારણ છે. મારગ નો સૂક્ષમ છે ભાઈ! (૨) શુદ્ધત્માની સન્મુખ, રાગ છે પણ વર્તમાન અતિન નિમિત્તે ઊભી અવસ્થા હોવા છતાં વર્તમાન
અને પરથી વિમુખ અને સ્વભાવથી સન્મુખના પરિણામ જેને નિમિત્ત આધીન ઉની અવસ્તાને ન જોતાં ત્રિકાળી ઠંડા સ્વભાવને દેખો તો આગમભાષાએ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાવિકભાવ કહીએ તે જળ સ્વભાવે શીતળ જ છે. તેમ દ્રવ્યદૃષ્ટિથી આત્મામાં સદાય શુદ્ધપણું છે. શુદ્ધાત્માભિમુખ અર્થાત્ સ્વભાવ-સન્મુખના પરિણામ છે. (૨) પર નિમિત્તની અપેક્ષા સહિત, નિત્ય સ્વભાવને જોનારી નિશ્ચયદષ્ટિથી શુદ્ધાત્માભિમુખ પરિણામ :આગમ ભાષાથી પથમિક, ક્ષાયોપથમિક તથા દેખો તો આત્મા શુદ્ધ જ છે.
ક્ષાયિક એવા ભાવમય પરિણામ, જીવસહજ શુદ્ધ પારિણામિકભાવ લક્ષણ પ્રકા :અનંતજ્ઞાન
નિજ પરમાત્મ દ્રવ્યનાં સમ્પર શ્રદ્ધાન, જ્ઞાન, અનુચરણરૂપ પર્યાયના શદ્ભવ્યાર્દિકનય :શુદ્ધ દ્રવ્ય એટલે પરના આશ્રય વગરનું પવિત્ર દ્રવ્ય તે શુદ્ધ છે. પરિણામ સ્વભાવ સન્મુખતાના પરિણામ.
આર્થિક એટલે તે નિર્મળ વસ્તુને જોવાનું પ્રયોજન અને નય એટલે તેનું જ્ઞાન શુદ્ધો :શુદ્ધોપયોગીઓ (શુદ્ધોપયોગીઓ જ મોક્ષમાર્ગરૂપ છે.) શુદ્ધ દ્રવ્યને જોવાનું જેનું પ્રયોજન છે તે જ્ઞાનના અંશને શુદ્ધ દ્રવ્યાથિકનય શુદ્ધોપયોગ શુદ્ધોપયોગનો અર્ત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે. (૨) કહેવાય છે.
શુદ્ધાત્મસન્મુખ પરિણામ જ છે. સ્વચ્છતાનાં પરિણામ કહો, વીતરાગ શુદ્ધસદભૂત વ્યવહારનયાત્મક તીર્થંકર પરમદેવ શુદ્ધભૂત વ્યવહારનય સ્વરૂપ છે કે વિજ્ઞાન કહો, અનાકુળ આનંદના પરિણામ કહો કે શાંતિના પરિણામ કહો
જે શુદ્ધ ભૂતવ્યવહારનય આદિ અનંત, અમૂર્તિક અને અતીન્દ્રિય તે આવા અનેક નામથી કહેવાય છે. (૩) શુદ્ધાત્માભિમુખ પરિણામ (૪) સ્વભાવવાળો છે.
શુભ અને અશુભ રાગદ્વેષની પરિણતિથી રહિત સમ્યગ્દર્શન જ્ઞાનસહિત શુદ્ધશાનચેતનાપરિણામ :આ શુદ્ધજ્ઞાન ચેતના પરિણામમાં પરિણામ શબ્દ હોવા ચારિત્રની સ્થિરતા.
છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી અને પર્યાયાર્થિક | શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલ આત્માઓ :કેવળી ઊગવંતો અને સિદ્ધ ભગવંતી.