________________
૧૮૩ વર્તમાન ઊંધા પુરુષાર્થથી કરે છે, તે પુણ્ય-પાપની વિકારી વૃત્તિ મારી છે || આખું વિશ્વાસપાત્ર; પ્રમાણભૂત; યથાર્થ વક્તા. સર્વજ્ઞદેવ સમસ્ત વિશ્વ પ્રત્યેક એને હું વિકારી છું એ માનવું તે મિથ્યાષ્ટિનો વિષય છે.
સમયે સંપૂર્ણપણે જાણી રહ્યા છે અને તેઓ વીતરાગ (મોહ, રાગદ્વેષ રહિત) આનંદઘન :આનંદથી ભરપૂર, શ્રી લાભાનંદજી મુનિનું બીજું નામ છે. (૨) આનંદ હોવાથી તેમને અસત્ય કહેવાનું લેશમાત્ર પ્રયોજન રહ્યું નથી, તેથી વીતરાગએટલે અંતરનો આનંદ, વિકલ્પ વગરનો આનંદ, વિકાર વગરનો આનંદ.
સર્વશદેવ ખરેખર આપ્યું છે. આવા આપ્ત વડે આગમ ઉપદેશવામાં આવ્યું એમાં પૌલિક ભાવનો સંબંધ નહિ, માન આબરૂનો સંબંધ નહિ. એમાં હોવાથી તે આગમ સફળ છે. (૨) વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ. (૩) સર્વજ્ઞ કોઈ વ્યક્તિનું નામ નથી, કોઈ ગચ્છ, ત્રણ કે ઉપાસકનું નામ નથી, એમાં પરમેશ્વર આપ્યું છે. એમ આત્મા પણ નિશ્ચયથી આપ્યું છે. વીતરાગ પૂર્ણ કોઈ મત, ફિકા કે દર્શનનું નામ નથી. આનંદ એટલે આત્માની નિર્વિકારી હિતને માટે, માનવા લાયક છે. એમ આત્મા પણ હિતને માટે, માનવા દશા અને તેની વિપુલતા; તેની નકકરતા તે આનંદઘન લંબાઈ, પહોળાઈ, લાયક છે. (૪) મોક્ષમાર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા પુરુષ. (૫) અને ઊંચાઈ, એ ત્રણેના સમૂહને ઘન કહેવામાં આવે છે. અથવા છે સરખી વિશ્વાસલાયક; સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર. બાજુની આકૃતિને ઘન કહેવામાં આવે છે. એટલે આનંદના ઘનને અહીં (૫) પ્રમાણભૂત; પ્રમાણરૂપ. (૭) વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ. (૮) અઢાર નજર સમક્ષ રાખ્યા છે. એમાં યોગ ભાષામાં સમજાવેલ આનંદનો નિર્વિકારી
દોષ રહિત, પરમ હિતોપદેશક, સર્વજ્ઞ. (૯) વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ. મૂળ ભાવ ઠાંસી ઠાંસીને ભરેલ હોય છે. આનંદઘન એ આત્મદશા છે, ચૈતન્ય
(૧૦) મોક્ષમાર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા (૧૧) મોક્ષમાર્ગ ભાવ છે, વચનાતીત વિશિષ્ટ યોગદશા છે..
માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા (પુરુષ). (૧૨) ક્ષુધા, તૃષા, રાગ, આનંદનું જણાણ આફ્લાદ.
દ્વેષ, જન્મ, જરા, મરણ, રોગ, શોક, ભય, વિસ્મય, નિદ્રા, ખેદ, વેદ, મદ, આનંદની ખુમારી અલૌકિક મસ્તી.
મોહ, અરતિ, ચિન્તા એ અઢાર દોષ રહિત આપ્ત કહ્યા છે. (૧૩) આનંદરતિ :અનંત સુખ
શંકારહિત. શંકા એટલે સકળ મોહ રાગદ્વેષાદિક દોષો આ રાગ-દ્વેષ મોહ આસગાભવ્ય મહાત્મા સંસાર સમુદ્રનો કિનારો જેમને નિકટ છે એવા મહાત્મા.
આદિ સઘળા દોષો જેનામાં નથી એવા સકળ ગુણમય પુરુષ તે ભગવાન અનન્યભૂત :અન્યનું નહિ એવું એકલું પોતાનું જ.
આપ્યું છે. આ પ્રમાણે આપ્ત અર્થાત્ દેવ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર કેવા અનપેણ :સ્વાધ્યાય વિશેષ; ચિંતવન.
હોય તેની વ્યાખ્યા કરી. (૧૪) સર્વજ્ઞ પરમેશ્વર “આપ્ત' છે, એમ આત્મા આનુપૂર્વી:પૂર્વાપર ક્રમ.
પણ નિશ્ચયથી “આપ્ત’ છે. (૧૫) વિશ્વાસપાત્ર; પ્રમાણભૂત; પર્યાય આનુપવી Á:આનુપૂર્વી નામની પ્રકૃતિ છે.
વક્તા. (સર્વજ્ઞ દેવ સમસ્ત વિશ્વને પ્રત્યેક સમયે સંપૂર્ણપણે જાણી રહ્યા છે, આનુષંગિક પૂર્વ ગાથાના કથન સાથે સંબંધવાળી. (૨) સંબંધ ધરાવનારું;
અને તેઓ વિતરાગ (મોહ રાગ રહિત) હોવાથી, તેમને અસત્ય કહેવાનું સહવર્તી; સહકારી; મુખ્ય નહિ તેવું; ગૌણ; પ્રસંગવશાત્ આવી મળેલું.
લેશમાત્ર પ્રયોજન નથી, તેથી વિતરાગ-સર્વજ્ઞદેવ ખરેખર આપ્યું છે. આવા આનાપાન સરી :શ્વાસોશ્વાસની સ્મૃતિ. આનાપાન=શ્વાસોચ્છવાસ અને ગમ્મત ..... વડે આગમ ઉપદેશવામાં આવ્યું હોવાથી તે (આગમ) સફળ
સત્તી=સ્મૃતિ. અનાસક્તિ આસક્તિ રહિતપણું; વિરતિ.
આપ્તપુરુષ ધર્મનું મૂળ આપ્તપુરુષ છે. તેમનામાં નિર્દોષપણું, સર્વજ્ઞપણું અને
પરમ હિતોપદેશાપણું એ ત્રણ મુખ્ય ગુણો હોય છે.