________________
૩૯૪ (૩) શુદ્ધ ઉપયોગ = સાતમા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધી | (૭) સાત ભંગપૂર્વક સદ્ભાવવાળો છે (૧) દ્રવ્ય યાત્ અસ્તિ છે; (૨) દ્રવ્ય તારતમ્યપૂર્વક, શુદ્ધ ઉપયોગ છે. અને છેલ્લા બે ગુણસ્થાનો ૧૩મા અને
ચાત્ નાસ્તિ છે; (૩) દ્રવ્ય સ્યાત્ અસ્તિ અને નાસ્તિ છે; (૪) દ્રવ્ય સ્થાત્ ૧૪માં ગુણસ્થાનોમાં શુદ્ધોપયોગનું ફળ,-આવું વર્ણન કથંચિત થઈ શકે છે.
અવક્તવ્ય છે; (૫) દ્રવ્ય સ્થાત્ અસ્તિ અને અવક્તવ્ય છે; (૬) દ્રવ્ય સ્થાત્ જીવના તેર ગણ સ્થાન :(૧) મિથ્યાષ્ટિ, (૨) સાસાદન, (૩) સમ્યમિથ્યાષ્ટિ,
નાસ્તિ અને અવકતવ્ય છે; (૭) દ્રવ્ય સ્થાત્ અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય (૪) અસંયત સમ્યગ્દષ્ટિ, (૫) દેશ સંયત, (૬) પ્રમત્ત સંયત, (૭) અપ્રમત છે. આ સાત ભંગો વડે જેનો સદ્ભાવ છે એવો હોવાથી સાત ભંગપૂર્વક સંયત, (૮) અપૂર્વકરણ, (૯) અનિવૃત્તિકરણ, (૧૦) સૂક્ષ્મ સામ્પરાય, સદ્ભાવવાળો છે. (૧૧) ઉપશાંત મોહ (૧૨) પરમ ક્ષીણ મોહ, (૧૩) સયોગી કેવળી : આ
જીવ આઠના આશ્રયરૂપ છે=(૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) તેર ગુણસ્થાનો તત્ત્વજ્ઞાનીઓએ કર્મ પ્રવૃત્તિઓથી નિર્મિત પૌદ્ગલિત કહ્યાં વેદનીય, (૪) મોહનીય, (૫) આયુકર્મ, (૬) નામકર્મ, (૭) ગોત્રકર્મ અને
(૮) અંતરાય આ આઠ કર્મોના અથવા સમ્યક્તાદિના આઠ ગુણો અથવા જીવના પાંચ ભાવો જીવના ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક અને અંગો હોય છે-(૧) નિઃશંક્તિ અંગ; (૨) નિઃકાંક્ષિત અંગ; (૩) પારિણામિક એ પાંચ ભાવોને જીવના પાંચ પ્રધાન ગુણો કહેવામાં આવ્યા નિર્વિચિકિત્સા અંગ; (૪) અમૂઢદષ્ટિ અંગ; (૫) ઉપગૂહન અંગ; (૬)
સ્થિતિકરણ અંગ; (૭) વાત્સલ્ય અંગ; (૮) પ્રભાવના અંગ. આ આઠ જીવના ભેદોઃ
ગુણોના આશ્રયભૂત હોવાથી આઠના આશ્રયરૂ૫ છે. (૧) એક જ છેખરેખર નિત્યચૈતન્ય-ઉપયોગી હોવાથી એક જ છે.
(૯) નવ અર્થરૂપ છે=નવ પદાર્થો અથવા તત્ત્વો આ પ્રમાણે છે-(૧) જીવ, (૨) (૨) બે ભેદવાળો છે=જ્ઞાન અને દર્શન એવા ભેદોને લીધે બે ભેદવાળો છે.
અજીવ, (૩) પુણય, (૪) પાપ, (૫) આસવ (૬) સંવર, (૭) નિર્જરા, (૩) ત્રિલક્ષણ છેઃકર્મફળચેતના, કાર્યચેતના અને જ્ઞાનચેતના એવા ભેદો વડે (૮) બંધ અને (૯) મોક્ષ. આ નવ પદાર્થરૂપે વર્તતો હોવાથી નવ-અર્થરૂપ
અથવા ધ્રૌવ્ય. ઉત્પાદ ને વિનાશ એવા ભેદો પડે લક્ષિત હોવાથી ત્રિલક્ષણ (ત્રણ લક્ષણવાળો) છે.
(૧૦) દશ સ્થાનગત કહેલ છે-(૧) પૃથ્વી, (૨) પાણી, (૩) અગ્નિ, (૪) વાયુ, (૪) ચતુર્વિધ ભ્રમણવાળો છે=ચાર ગતિ (-નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ) માં
(૫) સાધારણ વનસ્પતિ, (૬) પ્રત્યેક વનસ્પતિ, (૭) દ્વાદ્રિય, (૮) ત્રીદ્રિય, ભમતો હોવાથી ચતુર્વિધ ભ્રમણવાળો છે.
(૯) ચતુરિન્દ્રિય અને (૧૦) પંચેન્દ્રિય. આ દશ સ્થાનોમાં પ્રાપ્ત હોવાથી (૫) પાંચ મુખ્ય ગુણોની પ્રધાનતાવાળો કહ્યો છે=ઔદયિક, ઔપથમિક, દશ સ્થાનગત છે.
#ાયોપથમિક, ક્ષાયિક અને પરિણામિક આ પાંચ મુખ્ય ગુણો વડે જીવના પ્રતિજીવી ગુણ :અવ્યાબાધ, અવગાહ, અગુરુલઘુ, સૂક્ષ્મત્વ, નાસ્તિત્વ પ્રધાનપણું હોવાથી પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળો છે.
ઈત્યાદિ જીવના પ્રતિજીવી ગુણ છે. (૨) અવ્યાબાધત્વ, અવગાહનત્વ, ઉપયોગી એવો તે જીવ છે અપક્રમ સહિત =ચાર દિશાઓમાં, ઊંચે અને અગુરુલઘુત્વ, સૂક્ષ્મત્વ, નાસ્તિત્વ ઈત્યાદિ. નીચે એમ વિવિધ ભવાંતર-ગમરૂપ અપક્રમથી મુક્ત હોવાથી (અર્થાત્ જીવના પ્રાણો ઈન્દ્રિયપ્રાણ, બળપ્રાણ, આયુપ્રાણ તથા શ્વાસોચ્છવાસપ્રાણ એ અન્ય ભવમાં જતાં ઉપરોક્ત છ દિશાઓમાં ગમન થતું હોવાથી) છ અપક્રમ ચાર જીવોના પ્રાણો છે. સહિત છે.