________________
છે, તેને છોડીને અન્ય પરિગ્રહમાં સાવધાનપણે પ્રવર્તવું તે સંસાર પરિભ્રમણનું કારણ છે. શુદ્ધ ચૈતન્યમય નિજ પરમાત્મ સ્વરૂપમાં સાવધાન ન થતાં વ્રત, તપ, ભક્તિ આદિના રાગના પરિણામમાં સાવધાન પણે પ્રવર્તવું તે અન્ય પરિગ્રહ છે. આ શરીર, મન, વાણી, ધન, સંપત્તિ ઇત્યાદિ તો ક્યાંય દૂરની ચીજ થઈ ગઈ, અહીં તો એની પર્યાયમાં જે વ્રત, ભક્તિ આદિના વિકલ્પ ઉઠે તે અત્યવસ્તુ છે. અન્ય પરિગ્રહ છે. રાગમાં સાવધાનપણે પ્રવર્તવું અને તેના આચરણમાં પાલનમાં રોકાઈ રહેવું તે મિથ્યાભાવ છે. ભાઈ ! અરે ! પણ એને રાગની મમતા આડે અંદર જ્ઞાયક સ્વભાવથી ભરેલો આનંદસાગર પ્રભુ પોતે છે તેને ખોઈ દીધો છે. અહીં કહે છે -શુદ્ધાનય સ્વરૂપ અંદર ત્રિકાળી ભૂતાર્થ ભગવાન નિજસ્વરૂપ વિરાજે છે.
તેને સ્વસંવેદનમાં જાણવો-વેદવો-અનુભ પર્ણતા સિદ્ધપણું પૂર્ણપદ વીતરાગપદ પૂર્ણ શુદ્ધિ આત્મામાં પરમ શુદ્ધિના વિધાનની વ્યવસ્થા કરતાં, તેના વિરોધીએ
કારણોનો નાશ કરવાની વાત, કહેવામાં આવી છે. એક, કષાયભાવો-ક્રોધમાન-માયા-લોભાદિ ભાવોનો નાશ, અને તેને લીધે બીજી, દ્રવ્યકર્મો કે, જે જ્ઞાનાવરણાદિ આઠ દ્રવ્ય કર્મોનો વિનાશ થતાં, આત્મા પરમ વિશુદ્ધ થાય
૬૩૨ પૂર્વનું તેમનું આયુષ્ય હતું. ક્ષાયિકી સમક્તિી હતા. ત્રણ જ્ઞાન સાથે લઇને અવતર્યા હતા. છતાંય ૮૩ લાખ પૂર્વ સુધી, તેઓ ગૃહસ્થાશ્રમમાં સુધા, ચારિત્ર, ધારણ ન કરી શક્યા. એક પૂર્વ એટલે કેટલા વરસ ખબર છે ? એક પૂર્વમાં, ૭૦ લાખ ૧૬ હજાર કરોડ વર્ષ થાય છે. અહા, આવા ૮૩ લાખ પૂર્વ સુધી, તેઓ ચારિત્ર લઇ શકયા ન હતા. ઉત્તરપુરાણમાં એમ વર્ણન છે કે, બધા તીર્થંકરો આઠ વર્ષની ઉંમરે બાર વ્રત ધારણ કરે છે. આ રીતે અબજો વર્ષ, તેમને પાંચમું ગુણ સ્થાન રહ્યું, પણ ત્યાં લગી આગળ ન વધી શકયા. ચોથે, પાંચમે ગુણસ્થાને, જો કે અંશે ચારિત્ર નો અંશ હોય છે. પણ મુનિદશાને યોગ્ય, સાક્ષાત ચારિત્રદશા ત્યાં હોતી નથી. અહો, આવી ચારિત્રદશા કોઈ અલૌકિક હોય છે. અને તે મહા પુરૂષાર્થી, બડભાગી પુરૂષોને
પ્રાપ્ત થઈ હોય છે. પૂર્વ અવસ્થાએ અવસ્થિત ગુણ પહેલાંની અવસ્થામાં રહેલો ગુણ; ગુણનો પૂર્વ
પર્યાય; પૂર્વ ગુણપર્યાય. પૂર્વ Áસંતતિ:પહેલાંની કર્મપરંપરા; પહેલાંનો કર્મપ્રવાહ. પર્વ ચતુય : દરેક માસની, બે આઠમ તથા બે ચૌદશ પર્વ ને ઉત્તર વ્યતિરેક પૂર્વ એટલે પહેલાંનો; ઉત્તર એટલે પછીનો; વ્યતિરેક એટલે
ભેદ-પર્યાય (ચેતન પહેલાંના અને પછીના, બન્ને પર્યાયોને સ્પર્શે છે, તેથી તે અપેક્ષાએ, દ્રૌવ્ય છે, પછીના અર્થાત વર્તમાન પર્યાયની અપેક્ષાએ, ઉત્પાદ
છે. અને પહેલાંના પર્યાયની અપેક્ષાએ, વ્યય છે.) પર્વ પણ ચર્ચા કે નિર્ણય માટે કોઈ શાસ્ત્રીય વિષયની બાબતમાં રજૂ કરેલો પક્ષ કે
પ્રશ્ન.
પરાણ-ગલન :જેમાં (સ્પેશ, રસ, ગંધ-વર્ણની અપેક્ષાએ તથા સ્કંધપર્યાયોની
અપેક્ષાએ) પૂરણ અને ગલન થાય તે પુલ છે. પૂરણ પુરાવું તે; ભરાવું
તે; પૂર્તિ; પુષ્ટિ. પૂર્ણજ્ઞાન ધન સર્વ લોકાલોકને જાણનાર જ્ઞાનસ્વરૂપ (૨) જેમાં પર્યાય કે ભેદનો
પ્રવેશ નથી એવો જ્ઞાન સ્વરૂપ સર્વજ્ઞ સ્વભાવી; પૂર્ણ એટલે ત્રણ કાળ ત્રણ લોકના દ્રવ્ય-ગુણ-પર્યાયો જાણવાનો એનો સ્વભાવ છે. એવું જે શરીરાદિથી
ભિન્ન આત્માનું સ્વરૂપ પૂર્વ પહેલાંના (૨) એક પૂર્વમાં ૭૦ લાખ ૫૬ હજાર કરોડ વર્ષ થાય છે. શ્રી
ઋષભદેવ ભગવાન, વર્તમાન ચોવીસીના, પ્રથમ તીર્થંકર હતા. ૮૪ લાખ
પૂર્વપ્રયોગ :પૂર્વ પ્રયોગ એટલે પૂર્વ બદ્ધ કર્મ છૂટી ગયા પછી પણ, તેનાથી મળતો
વેગ. પૂર્વ પ્રયોગનાં ૪ દ્રષ્ટાંતો શાસ્ત્રમાં અપાયાં છે : (૧) કુંભારચક્ર (૨)
બંધ છેદ (૩) સ્વાભાવિક પરિણામ અને (૪) અસંગતા (૧) કુંભાર ચક્ર કુંભારનો ચાકડો, જેમ એક વખત જોરથી ફેરવ્યા પછી ફેરવવાનું
છોડયા પછી પણ, પૂર્વે મળેલા વેગને પરિણામે, ફર્યા કરે છે, તેમ કર્મમુક્ત