________________
આલંબનરૂપ અભિપ્રાય, અપેક્ષિત હોવાથી, ઉપરોકત નિશ્ચયનયને ઉપાદેય || પ્રતિકણું છું :નિવર્તુ .
કહ્યો છે. વિશેષ માટે પ્રવચન સારશાસ્ત્રની ૧૨૬મી ગાથાની ટીકા જુઓ) પ્રતિપાદક કહેનાર; સમર્થન કરનાર; સમજાવનાર; સિદ્ધ કરી બતાવનાર; પ્રશમ ૨સ :આત્મિક રસ; અમૃત રસ; કર્મના અભાવરૂપ, વીતરાગ રસ.
સાબિત કરી આપનાર. પ્રશત:ઉત્તમ; શ્રેષ્ઠ; હિતકરે. (૨) પુણ્ય (૩) ઉત્તમ; વખણાયેલું; શુભ (૪) પ્રતિભાસા યથાર્થ પ્રતીતિ; શ્રદ્ધા (૨) સંપૂર્ણ ત્યાગ; ફરી ન સંઘરાય એ રીતનો વીતરાગ દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા ભકિતને બહુમાનનો શુભ રાગ. (૫)
ત્યાગ. (૩) સંપૂર્ણ ત્યાગ; (ફરી ન સંઘરાય એ રીતનો.) કલ્યાણદાયક; હિતદાયક.
પ્રતિષેધ નિષેધ પ્રશસ્ત રાગ અહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુઓ પ્રત્યે ભક્તિ, પ્રાકૃત ભાષા વૈદિક ભાષામાંથી સંસ્કૃત ભાષાની સમાંતર વિકસી આવેલું ધર્મમાં વ્યવહાર ચારિત્રમાં આચરણ, ભાવના પ્રધાન પ્રવૃત્તિ અને ગુરુઓનું
ભાષાસ્વરૂપ. (જેમાં પાલિ, અર્ધમાગધી, મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, આચાર્યાદિ પ્રત્યે ઉલ્લાસથી આજ્ઞાકિંત વર્તવું તે પ્રશસ્ત રાગ છે.
પૈશાચી અને અપભ્રંશ વગેરે અનેક પ્રાંતીય બોલીઓ-ભાષાઓનો સમાવેશ આ પ્રશસ્ત રાગ ખરેખર જે સ્થૂળ લક્ષણ વાળો હોવાથી કેવળ ભક્તિપ્રધાન થાય છે. મુખ્યત્વે મહારાષ્ટ્ર પ્રાકૃત ભાષાઓમાંથી અપભ્રંશ દ્વારા વિકસી છે એવા અજ્ઞાનીને હોય છે; ઉપરની ભૂમિકામાં (ઉપરના ગુણસ્થાનોમાં) આવેલી ભારત-આર્ય કુટુંબની બધી અર્વાચીન ભાષાઓનું એક સામાન્ય સ્થિતિ પ્રાપ્ત ન કરી હોય ત્યારે અસ્થાનનો રાગ અટકાવવા અર્થ અથવા તીવ્ર
નામ (સંજ્ઞા). રાગજવર હઠાવવા અર્થ, કદાચિત જ્ઞાનીને પણ હોય છે.
પ્રાકતજન્ય લોકમાં કહેવાતું વાક્ય, જ્ઞાનીનું વાક્ય નહી. પ્રશસ્તને પુણ્યને.
પ્રાણિક કાર્ય કરનારો પ્રથતાભાવ વખાણવા લાયક ભાવ; આદર ઉપજે, તુવો ભાવ.
પ્રાકુવાદ :પૂર્વાસ્વાદ પ્રશસ્તરાગ અહંત-સિદ્ધ-સાધુઓ પ્રત્યે ભક્તિ, ધર્મમાં ખરેખર ચેષ્ટા અને બાકાય ઈચ્છા પ્રમાણે કાર્ય કરવાની ઈશ્વરી શક્તિ (આઠ મહાસિદ્ધિઓમાંની ગુરુઓનું અનુગમન તે પ્રશસ્તરાગ કહેવાય છે.
એક) અહંત-સિદ્ધ-સાધુઓ પ્રત્યે ભક્તિ, ધર્મમાં-વ્યવહાર ચારિત્રના પ્રાગભાવ પ્રાક+અભાવ. પાંચ અભાવો માંહેનો એક=પૂર્વે કશું જ નહોતું એ અનુકાનમાં-ભાવનાપ્રધાન ચેષ્ટા અને ગુરૂઓનું આચાર્યાદિ રસિકપણે
પ્રકારનો. અનુગમન, તે પ્રશસ્ત રાગ છે, કારણકે તેનો વિષય પ્રશસ્ત છે.
પ્રાગુભાવ :પ્રગટ આવિર્ભાવ આ પ્રશસ્ત રાગ ખરેખર, જે સ્કૂલ-લક્ષ્યવાળો હોવાથી કેવળ ભક્તિપ્રધાન છે. પ્રાગભાવ અને પ્રધ્વસાભાવ :આગળ-પાછળનો અને વર્તમાન વિકારની એવા અજ્ઞાનીને હોય છે; ઉપરની ભૂમિકામાં (ઉપરના ગુણસ્થાનોમાં)
અવસ્થાઓનો અભાવ. સ્થિતિ પ્રાપ્ત ન કરી હોય ત્યારે, અસ્થાનનો રાગ અટકાવવા અર્થે અથવા તીવ્ર રાગજવર હઠાવવા અર્થે, કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે.
પ્રાણ :પાંચ ઈન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસ અને આયુષ્ય એ દસપ્રાણ છે. (૨) પ્રશંસા :ઉત્કર્ષણ; કીર્તિ (૨) વખાણ; અભિનંદન, સ્તુતિ
ઈન્દ્રિય, બળ, આયુ, અને શ્વાસોચ્છવાસ સ્વરૂપ છે. (જે પ્રાણોમાં પ્રશાંત :મોહદશા બહુ ક્ષીણ હોય; ખૂબ જ ઠરેલું; શાંત પ્રકૃતિનું. (૨) પરમ શાંત ચિત્સામાન્યરૂપ અન્વય હોય છે તે ભાવપ્રાણી છે અર્થાત જે પ્રાણોમાં સદા પ્રશાંતાત્મા :પ્રશાંત સ્વરૂ૫; પ્રશાંત મૂર્તિ; ઉપશાંત; કરી ગયેલો.
ચિત્સામાન્ય, ચિત્સામાન્ય, ચિત્સામાન્ય એવી એકરૂપતા-સદ્ગતા હોય છે.