________________
૭૯૬ ઈદ્રિયો દ્વારા જીવ વડે ભોગવાય છે, તેથી કર્મના મૂર્તિપણાનું અનુમાન થઈ પ્રાપ્ત થતો હોય. ચાર ઇન્દ્રિયોના વિષય સ્પર્શ, રસ, ગંધ વર્ણના રૂપે છે તે જ શકે છે. જે પ્રમાણે :- જેમ મૂષકવિષ મૂર્તિ છે તેમ કર્મ મૂર્તિ છે, કારણ કે શબ્દરૂપે પરિણમીને શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. તેથી જ (મૂષકવિષના ફળની માફક) મૂર્તિના સંબંધ દ્વારા અનુભવાતું એવું મૂર્ત તેનું શુધ્ધ પુદગલરૂપે જે જે પરમાણુ છે તેને અશબ્દ શબ્દ રહિત કહેવામાં આવ્યા કળ છે. (ઉંદરના ઝેરનું ફળ) શરીરમાં સોજા થવા, તાવ આવવો વગેરે) મૂર્ત
છે એક પ્રદેશી હોવાના કારણે તેમાં શબ્દ-પર્યાયરૂપ પરિણતિ વૃત્તિનો છે અને મૂર્ત શરીરના સંબંધ દ્વારા અનુભવાય-ભોગવાય છે, તેથી અનુમાન અભાવ છે. પરંતુ શબ્દ સ્કંધરૂપ પરિણતિ શક્તિનો અભાવ હોવાથી તે થઈ શકે છે કે ઉદરનું ઝેર મૂર્તિ છે, તેવી રીતે કર્મનું ફળ (વિષયો) મૂર્તિ છે અને શબ્દનું કારણ થાય છે. (૨) રૂપ (વર્ણ), રસ, ગંધ, સ્પર્શની અવસ્થાને મૂર્તિ મૂર્ત ઇંદ્રિયોના સંબંધ દ્વારા અનુભવાય -ભોગવાય છે, તેથી અનુમાન થઈ
કહેવાય છે. શકે છે કે કર્મ મૂર્ત છે.
પુલ સિવાય બાકીના ધર્મ, અધર્મ આકાશ કાળ એ ચારે અજીવ તત્ત્વ મૂર્તગુણો :મૂર્ત ગુણોનું લક્ષણ ઈન્દ્રિયગ્રાહ્યપણું છે. હૂર્તગુણા પુલદ્રવ્યના છે.
અમૂર્તિક તથા નિષ્ક્રિય છે. કેવળ પુદ્ગલ દ્રવ્ય મૂર્તિક છે અને તે સક્રિય પણ મૂર્તિ મૂર્તપણું
છે. સાથોસાથ મૂર્તિનું લક્ષણ પણ આપ્યું છે. જે પોતાના વર્ણ, ગંધ, રસ ખર્તિક અમૂર્તિક એક લક્ષણ એ પણ કરવામાં આવે છે કે જે વિષય પદાર્થનું જીવ
અને સ્પર્શની વ્યવસ્થા સહિત છે તેને મૂર્તિ બતાવેલ છે. વડે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થવા યોગ્ય છે તે બધા મૂર્તિક અને બાકીના બધા વર્ણના પાંચ-રાતો, પીળો, કાળો, લીલો, ધોળો. ગંધના બે-સુગંધ, દુર્ગધ; અમૂર્તિક છે. આમાં ગ્રહણ કરી શકવાની યોગ્યતા ના રૂપમાં જે વાત રસના પાંચ-તીખો, કડવો, ખાટો, મીઠો કષાયેલો અને સ્પર્શના આઠકહેવામાં આવી છે તે ખાસપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે; કેમ કે સંખ્યાત- કોમળ, કઠોર, ભારે હલકો, ઠંડો ગરમ, લૂખો, ચીકણો આ આઠ મૂળ ભેદ
અસંખ્યાત અણુઓના સૂક્ષ્મ પરિણમન સહિત કેટલીયે વસ્તુઓ તથા પુલ વર્ગણાઓ એવી હોય છે કે જે વર્તમાનકાળમાં ઇન્દ્રિય ગોચર થઇ પુદ્ગલના આ વીસ મૂળ ગુણા મર્તિમાં કોઇ એક વર્ણ, એક ગંધ એક રસ શકતી નથી, પરંતુ કાળાન્તરમાં સ્થળ પરિણમનના અવસરમાં ઇન્દ્રિય ગોચર
અને શીત-સિનગ્ધ, શીત-રકત, તૃષ્ણ-નિગ્ધ, ઉષ્ણ-રૂક્ષ આ ચાર થાય છે. એથી ઇન્દ્રિયગોચર થવાની યોગ્યતાના સદ્ભાવના કારણે તેમને
જોડકામાંથી કોઇ એક જોડરૂપ બે સ્પેશ ઓછામાં ઓછા હોવા જ જોઇએ. ઇન્દ્રિય ગોચર નહિ થવાના અવસરે પણ મૂર્તિક જ સમજવી જોઇએ. બર્તિપ્રભવ :મૂર્તિપણે ઉપજનારો અર્થાત્ રૂપ-ગંધ-રસ-સ્ટર્શના પરિણામરૂપે જેનો પરમાણ પણ પોતાના શુધ્ધરૂપમાં અતિ સુક્ષમતાના કારણે ઇન્દ્રિયગોચર ઉત્પાદ થાય છે એવો (મૂર્તિ=મૂર્તિપણું) નથી હોતા, પરંતુ સ્કંધરૂપે પરિણત થઇને જયારે સ્થૂળરૂપ ધારણ કરે છે મૂર્તિમાન :સાક્ષાત્ રહેલું, ખુદ, પોતે. ત્યારે ઇન્દ્રિયોના ગ્રહણમાં આવે છે. તેથી તે પણ મૂર્તિક છે.
મૂર્ધન્ય સ્થાન ઉચ્ચ સ્થાન અહીં એક બીજી વાત પણ જાણી લેવાની છે અને તે એકે મૂર્તિકમાં રૂપ, મૂલ્યાંકન :કિંમત આંકવી; માપ કરી શકે ગંધ, રસ, સ્પેશની વ્યવસ્થાનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે ક્રમશઃ બપકવિ :ઉંદરનું ઝેર(ઉંદરના કરડવાથી શરીરમાં સોજા થવા, તાવ આવવો વગેરે) આંખ, નાક, જીભ, સ્પશન આ ચાર ઇન્દ્રિયોના વિષય છે; પરંતુ પાંચમી મુહર્ત બેઘડીનું એક મુહર્ત બને છે. ૪૮ મિનિટનો સમય, ૧૫ મુહૂર્તનો એક શ્રોત્ર ઇન્દ્રિયનો વિષય જે શબ્દ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેનું દિવસ થાય છે. (૨) અડતાલીસ મિનિટ; બે ઘડી (૨૪ મિનિટની એક ઘડી) કારણ એ છે કે શબ્દ પુગલનો કોઇ ગુણ-સ્વભાવ નથી, જે સ્થાયી રૂપે તેમાં | પૃષા :જૂઠું, અસત્ય