________________
૭૯૦ (૭) જીવની અશ્વયંત શુદ્ધ આત્મોપલબ્ધિ (તે મોક્ષ છે) તેમ જ | મહતા:લોકમૂઢતા, દેવમૂઢથા, અને ગુરુમૂઢતા.
કર્મપુલોનો જીવથી અશ્વયંત વિશ્લેષ (વિયોગ) તે મોક્ષ છે. મૂહ મોહી અજ્ઞાની (૨) મોહસ્વરૂપ (૩) મોહિત (૪) ભ્રમરૂપ હદયવાળા; મુળ પ્રકૃત્તિના આઠ ભેદ નો આગમ કર્મ દ્રવ્ય પ્રકૃતિ આઠ પ્રકારની છે. મોહી; અજ્ઞાની (૫) મોહમાં પડેલું; મોહવશ થયેલું સ્તબ્ધ; નિશ્ચેષ્ટ, મૂર્ખ
જ્ઞાનાવરણીય, દર્શનારણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને બુદ્ધિહીન, દુરાગ્રહી, જિદ્દી હઠવાળું અંતરાય પ્રકૃતિ. ઉત્તર પ્રકૃતિના ૧૪૮ ભેદ છે. જ્ઞાનાવરણીયના પાંચ ભૂચિત :વિવેક શૂન્ય મૂઢ માનસવાળા દર્શનાવરણીયના નવ, વેદનીયના બે, મોહનીયના અઠ્ઠાવીસ, આયુષ્યના હતા : જગતના બધા ધર્મ, બધા દેવ, બધા ગુરુ સાચા છે એમ માનવું તે સત્ય ચાર, નામના ત્રાણું (૯૩), ગોત્રના બે અને અંતરાયકર્મના પાંચ ભેદ
અને અસત્યને સરખાં માનવારૂપ મૂઢતા છે, અવિવેક છે, મતિજ્ઞાનના ચાર મળીને, ૧૪૮ ભેદ થાય છે.
ભેદ છેઃસામાન્ય કર્મ આઠ પ્રકારના છે, અથવા એકસો અડતાલીસ પ્રકાર છે. અથવા
(૧) અવગ્રહ=વસ્તુના બોધનું પડવું અસંખ્યાત લોકપ્રમાણ પ્રકાર છે. તેમની જુદી જુદી ઘાતિયા અઘાતિયા,
ઇહા=વસ્તુ શું છે તે નક્કી કરવા વિચારવું એવી સંજ્ઞા છે.
(૩) અવાય = આ વસ્તુ આમ જ છે, અન્યથા નથી, એવો ઉતરોત્તર ભેદોની અપેક્ષા, કર્મ અસંખ્યાત લોકપ્રમાણ પ્રકાર છે.
નિર્ણય કરવો. મૂળ ૨w :વસ્તુનો સ્વભાવ
(૪) ધારણા= જે જ્ઞાનથી જાણેલા પદાર્થમાં કાળાન્તરમાં સંશય મુળજીમામા ઉમરાળા ગામમાં પૂ.કાનજીસ્વામીના ઘરની પડોશમાં મૂળજીભાઇ
તથા વિસ્મરણ ન હોય. બ્રાહ્મણ રહેતા. તેઓ ભૂંભલી ગામના રહેવાસી પૂ.કાનજી સ્વામીના બા (૨) કુદેવ-સેવા, કુગુરુ-સેવા અને કુધર્મ-સેવા એ ત્રણ સભ્યત્ત્વના મૂઢતા પણ ભૂંભલીના. તેથી મૂળજીભાઈને મૂળજીમામા કહેતા. તેઓ સવારમાં નામનો દોષ છે. સમ્યગ્દષ્ટિ જીવ વીતરાગ મુનિ, જિનેન્દ્રય દેવ અને વહેલા ઉઠીને નાહ્યા બાદ બોલતા કે -
જિનવાણી સિવાય કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર વગેરેને ભય, આશા, લોભ અનુભવીને એટલું કે આનંદમાં રહેવું રે;
અને સ્નેહ વગેરેથી પણ નમસ્કાર કરતાં નથી કારણ કે એ ત્રણ મૂઢતાના ભજવા પરિબ્રહ્મને બીજું કાંઇ ન કહેવું રે.
સ્થાનો છે. (૩) અજ્ઞાનતા. ત્રણ પ્રકારની મૂઢતા કહી છે. લોકમૂઢતા, દેવ મામાને તો કયાં ખબર હતી કે એમાં શું ભાવ છે ? પણ અમને ખ્યાલ રહી મૂઢતા અને ગુરુ મૂઢતા. ગયો કે મામા બોલે છે કાંઇક રહસ્યભર્યું. લ્યો, એ રહસ્ય આ કે-અનુભવી
(૧) લોકમૂઢતા=સૂર્યને અર્થ આપવો, ચંદ્રગ્રહણ-સૂર્યગ્રહણમાં એટલે સમ્યગદષ્ટિ-ધર્મી-જ્ઞાની-તેને તો બસ એટલું કે આનંદમાં સદા રહેવું.
ગંગાસ્નાન કરવું, મકરસંક્રાતિ વગેરે પ્રસંગે દાન આપવું, ભલે શરીર હો, સગાં હો, પરિવાર હો-એ બધું ભલે રહ્યું એના ઘરે
સંધ્યા કરવી, અગ્નિની પૂજા કરવી, શરીરની પૂજા કરવી, અનુભવીને તો બસ એટલું કે સદાય અતીન્દ્રિય આનંદના અનુભવમાં મસ્ત
ગોમૂત્રનું સેવન કરવું, ગાયના પૃષ્ઠ ભાગમાં દેવતાઓનો રહેવું. ભગવાન આત્મા પરિબ્રહ્મ નામ સમસ્ત પ્રકારે આનંદનો નાથ છે.
નિવાસ માનીને તેના પૃષ્ઠભાગને નમસ્કાર કરવા, રત્ન, અહાહા...! આવો જ પોતાનો આત્મા છે તેને ભજવો-અનુભવવો. બસ એ
સવારી, પૃથ્વી, વૃક્ષ, શસ્ત્ર, પહાડ આદિને પૂજવા, ધર્મ એક જ ધર્મીનું કાર્ય છે. આવી વાત!
સમજીને નદીમાં સ્નાન કરવું, સેતુ બંધ, રામેશ્વર વગેરે