________________
છે.)
૬૫૬ એવો પરમાણુ કોઇ એક આકાશ પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે અને ત્રણ કાળની દ્રવ્યની વૃત્તિ તો સ્વતઃ સ્વરૂપ હોવાથી તે ઊર્થ જે તે આકાશ પ્રદેશ રહેલા કાળ દ્રવ્યની પરિણિતિ તેને નિમિત્તભૂતપણે વર્તે સમયવિશેષ છે. (૪) પ્રદેશોના પ્રચય (સમૂહ) તે તિર્થક પ્રચય અને, સમય
વિશિષ્ટ વૃત્તિઓનો પ્રચય, તે ઊદ્ધપ્રચય. ત્યાં આકાશ અવસ્થિત (નિશ્ચય, પ્રદેશન:પ્રદેશવાળાપણું.
સ્થિર), અનંત પ્રદેશોવાળું હોવાથી, ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય, પ્રદેશાંતર કામિનો હેતુ :અન્ય પ્રદેશની પ્રાપ્તિનું કારણ
અવસ્થિત અસંખ્ય પ્રદેશોવાળાં હોવાથી, જીવ અનવસ્થિત (અસ્થિર), પ્રદેશાત્વગુણ જે શક્તિના કારણે દ્રવ્યનો કોઇને કોઇ આકાર અવશ્ય હોય તેને અસંખ્ય પ્રદેશોવાળો હોવાથી, અને પુદ્ગલ દ્રવ્ય અનેક પ્રદેશીપણાની શકિત પ્રદેશ– ગુણ કહે છે.
સહિત, એક પ્રદેશવાળું તથા પર્યાયે બે અથવા ઘણા (સંખ્યાત, અસંખ્યાત કોઇ વસ્તુ પોતાના સ્વક્ષેત્રરૂપ આકાર વિના હોય નહિ-એમ પ્રદશેત્વગુણ ને અનંત) પ્રદેશોવાળું હોવાથી, તેમને તિર્યક પ્રચય છે. પરંતુ કાળને તિર્યક બતાવે છે.
પ્રચય નથી, કારણ કે, તે શક્તિએ તેમજ વ્યકિતએ, એક પ્રદેશવાળો છે. પ્રદેશો :દ્રવ્યોને એક, બે, ઘણા, અસંખ્ય અથવા અનંત પ્રદેશો છે. કાળને સમય ઊર્ધ્વપ્રચય તો સર્વ દ્રવ્યોને અનિવાર્ય જ છે, કારણ કે દ્રવ્યની વૃત્તિ, ત્રણ
છે. (૨) પર્યાયનું લક્ષણ પરસ્પર વ્યતિરેક છે. આ લક્ષણ પ્રદેશોમાં પણ કોટિને (ભૂત, વર્તમાન અને ભવિષ્ય એવા ત્રણે કાળને સ્પર્શતી હોવાથી વ્યાપે છે. કારણકે એક પ્રદેશ બીજા પ્રદેશરૂપ નહિ હોવાથી પ્રદેશોમાં પરસ્પર
અંશો સહિત છે. પરંતુ આટલો ફેર છે કે, સમયવિશિષ્ટ વૃત્તિઓનો પ્રચય, તે વ્યતિરેક છે; તેથી પ્રદેશો પણ પર્યાયો કહેવાય છે. (૩) પ્રદેશોનો પ્રચય (કાળ સિવાય) બાકીનાં દ્રવ્યોને ઊર્ધ્વ પ્રચય છે. અને સમયોનો પ્રચય, તે જ (સમૂહ) તે તિર્થક પ્રચય (તીર છો; આડો; ક્ષેત્ર અપેક્ષિત), અને સમય, કાળ દ્રવ્યને ઊર્ધ્વપ્રચય છે; કારણ કે બાકીનાં દ્રવ્યોની વૃત્તિ સમયથી વિશિષ્ટ વૃત્તિઓનો પ્રચય, (પરિણતિ-પર્યાય- ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્ય;
અર્થાતરભૂત (અન્ય) હોવાથી, તે (વૃતિ) સમયવિશિષ્ટ છે અને કાળદ્રવ્યની અસ્તિત્વ) તે ઊર્ધ્વ પ્રચય. ત્યાં આકાશ અવસ્થિત (નિશ્ચિત, સ્થિર) અનંત વૃત્તિ તો સ્વતઃ સમયભૂત હોવાથી, તે (વૃત્તિ) સમયવિશિષ્ટ નથી. પ્રદેશોવાળું, હોવાથી, ધર્મ તથા અધર્મ અવસ્થિત અસંખ્ય પ્રદેશોવાળું, પ્રદેશોદય :પ્રદેશને મોઢા આગળ લઈ વેદવું તે “પ્રદેશોદય'. પ્રદેશોદયથી જ્ઞાનીઓ હોવાથી, જીવ અનવસ્થિત (અસ્થિર), અસંખ્ય પ્રદેશોવાળો હોવાથી અને કર્મનો ક્ષય અંતર્મુહૂર્તમાં કરે છે. (૨) પ્રદેશને મોઢા આગળ લઈ વેદવું તે પુદ્ગલ દ્રવ્ય અનેક પ્રદેશીપણાની શકિત સહિત, એક પ્રદેશવાળું તથા પર્યાયે ‘પ્રદેશોદય'. પ્રદેશોદયથી જ્ઞાનીઓ કર્મનો ક્ષય અંતર્મુહર્તમાં કરે છે. બે રચવા અંગો સંખ્યાત, અસંખ્યાત, અનંત પ્રદેશોવાળું હોવાથી તેમને
અનપવર્તન” અને “અનુદીરણા' એ બેનો અર્થ મળતો આવે છે, તથાપિ તિર્યક પ્રચય છે. પરંતુ કાળને તિર્યક પ્રચય નથી. કારણ કે તે શક્તિએ તેમજ
તફાવત એ છે કે ઉદીરણા માં આત્માની શક્તિ છે, અને અપવર્તનમાં કર્મની વ્યક્તિનું એ એક પ્રદેશવાળો છે. ઊર્ધ્વપ્રચય તો સર્વ દ્રવ્યોને અનિવાર્ય જ છે.
શક્તિ છે. કારણ કે રચના વૃત્તિ ત્રણ કોટિ (ભૂત, વર્તમાન અને ભવિષ્યને તથા ત્રણે આયુષ ઘટે છે, એટલે થોડા કાળમાં ભોગવાય છે. કાળને સ્પર્શતી હોવાથી અંશો સહિત છે. પરંતુ તેમનો ફેર છે કે સમય
અશાતાના ઉદયમાં જ્ઞાનની કસોટી થાય છે. વિશેષ વૃત્તિઓનો પ્રચય તે કાળ સિવાય બાકીનાં દ્રવ્યોને ઊર્વપ્રચય છે. પરિણામની ધારા એ થરમૉમિટર સમાન છે. અને સમયોનો પ્રચય તે જ કાળ દ્રવ્યને ઊર્વપ્રચય છે; કારણ કે, બાકીનાં પ્રદેશોનું આકર્ષણ પ્રદેશોનું લઈ શકવું. દ્રવ્યોની વૃત્તિ સમયથી અર્થાત્ ભૂતકાળથી હોવાથી તે વૃત્તિ સમય વિશેષ છે. | પ્રદેશોનું પ્રક્ષેપણ પ્રદેશોને કાઢી નાખી શકવું.