________________
૪૪૧
દાન યોગ્ય વસ્તુ જે વસ્તુ રાગ, દ્વેષ, અસંયમ, મદ, દુઃખ અને ભય ઉત્પત્તિનું | દાનવી ભાવના :અનંતાનુબંધી કષાય અને કલહમાં આસક્તિથી અથવા શરીરાદિ
કારણ નથી અને જે વસ્તુ તપ અને શાસ્ત્રના સ્વાધ્યાયને વધારનાર છે, તેનું પરિગ્રહમાં આસકિતથી, તેવાં નિમિત્તને મેળવતો કરુણા રહિત, પશ્ચાતાપ જ દાન કરવું જોઇએ.
રહિત, પૂર્વનું વેર રાખનાર મુનિ, દાનવી અથવા આસુરી ભાવનાને ધારે છે. જે દ્રવ્યનું દાન આપવાથી પોતાના કર્મોની નિર્જરા થાય, અને પાત્ર જીવોને દાનાંતરાયકર્મ જે કર્મ દાનાદિકમાં વિદન-અંતરાય કરે છે, તે દાનાંતરાય કર્મ છે. તપ, સ્વાધ્યાય, વગેરેની વૃદ્ધિ થાય, તેવાં દ્રવ્યોનું જ દાન શ્રાવકે આપવું દામ ધન આપવારૂપ દામ. જોઇએ. જેનાથી આળસ વગેરેની વૃદ્ધિ થાય, એવાં ગરિક ભોજન વગેરેનું દારુણ :ભયંકર. (૨) અસહ્ય, તીવ્ર દાન આપવું નહિ. આવું ઉત્કૃષ્ઠ દાન ચાર પ્રકારનું છે. (૧) આહાર દાન - દાત :સિદ્ધાંત શરીરની સ્થિરતા માટે આહાર આપવો, તે પહેલું દાન છે. (૨) ઔષધ દાન
દારા સ્ત્રી. - રોગાદિની પીડા દૂર કરવા માટે ઔષધ આપવું તે બીજું દાન છે. (૩) જ્ઞાન દાળદર :અજ્ઞાન, દરિદ્રતા દાન - અજ્ઞાનનો નાશ અને જ્ઞાનનો વિકાસ કરવા માટે શાસ્ત્ર વગેરે આપવાં, દાવ :બળ તે ત્રીજું જ્ઞાન દાન છે. (૪) અભય દાન - જંગલમાં ઝૂંપડી, વસતિકા, દાવાનળ :દાવાગ્નિ, દવ, વનમાં એની મેળે સળગતો અગ્નિ. (૨) અત્યંત ધર્મશાળા વગેરે બંધાવી આપવી. અંધારાવાળા રસ્તામાં પ્રકાશ આદિ થાય પ્રજ્વલિત તીક્ષ્ણ અગ્નિનું નામ, દાવાનળ છે, જે વનમાં વન ભસ્મ કરી તેવી વ્યવસ્થા કરાવી આપવી, તે ચોથું અભયદાન છે.
નાખે છે. સૂકાંની જેમ કોઇ લીલું છમ વૃક્ષ પણ વનમાં તેના ઝપટમાં આવીને આ રીતે આત્મ કલ્યાણના નિમિત્તે દાન આપવું તે જ ખરું દાન છે. પણ જે ભસ્મ થવાથી બચતું નથી. (૩) અત્યંત પ્રજવલિત, તીણ અગ્નિનું વસ્તુઓનું દાન આપવાથી, સંસારના વિષય આદિ અને રાગ દ્વેષની વૃદ્ધિ દાવાનળ છે. થાય, એવું દાન ન આપવું જોઇએ.
દાસત્વ :સેવકપણું જેમ કે - પૃથ્વીનું દાન, હાથી, ઘોડા, સોનું, ચાંદી, સ્ત્રી વગેરેનું દાન કરવું. તે દાહ :દુઃખ જેનાથી રાગદ્વેષની વૃદ્ધિ થાય, તેને જ કુદાન કહે છે. આવું દાન કરવાથી દાહ :તૃષ્ણા હલકી ગતિના બંધ સિવાય બીજું કાંઈ થતું નથી, માટે એવું કુદાન ન કરવું દીર્ણજવર :શરીરમાં ગરમીની બળતરાનું દુઃખ જોઇએ.
દાહ્ય :બળવા યોગ્ય પદાર્થ; છાણાં, લાકડાં વગેરે દાહ્ય છે. (૨) બાળવા યોગ્ય દાન, લાભ, ભોગ, ઉપભોગ ને વીર્યનું સ્વરૂપ પોતાના સ્વભાવનું પોતાને દાન
દેવું, તે દાન, પોતાના સ્વભાવનો પોતે લાભ લેવો, તે લાભ, પોતાની દાયિતા :સભ્યતા. સ્વાભાવિક વીતરાગી પર્યાયનો એકવાર ભોગવટો, તે ભોગ, તથા પોતની દળિયાં પડ વીતરાગી પર્યાયનો વારંવાર ભોગવટો એટલે કે વારંવાર વીતરાગી સ્વભાવનો દળ :સેના (૨) કદ, આકાર અનુભવ, તે ઉપભોગ. અને વીર્ય એટલે બળ, વીતરાગી નિર્મળ પર્યાય પ્રગટ દાતા રત્ન કાંડ શ્રાવકાચારમાં દાતાના સાત ગુણ કહ્યા છે. (૧) ભકિત-ધર્મમાં કરવાનું બળ તે વીર્ય.
તત્પર રહી, પાત્રોના ગુણોના સેવનમાં લીન થઇ, પાત્રને અંગીકાર કરે, દાનના પ્રાર આહારદાન, ઔષધદાન, અભયદાન અને શાસ્ત્ર(જ્ઞાન) દાન.
પ્રમાદ રહિત, જ્ઞાન સહિત, શાન્ત પરિણામી થયો પાત્રની ભકિતમાં પ્રવર્તે
પદાર્થ.