________________
૫૯૩ ત્યાં વૈકલિપક ઊર્ધ્વ પ્રવાહ સામાન્ય, તે દ્રવ્ય છે, સાથે સાથે રહેનારા ભેદો, પરિણમ્ય પણ નથી. આ રીતે જઘન્યભાવ બંધનું કારણ નથી.) (૨) તે ગુણો છે અને ક્રમે ક્રમે ભેદો, તે પર્યાયો છે. આવાં દ્રવ્ય, ગુણને પર્યાયના પરિણમાવનાર; પરિણમવામાં નિમિત્તભૂત. એકતા વિનાની, કોઇ વસ્તુ હોતી નથી. બીજી રીતે કહીએ, તો વસ્તુ પરિણામથી યુક્ત પરિણામમય; પરિણામાત્મક પરિણામસ્વરૂપ. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય-મય છે. અર્થાત તે ઉપજે છે, વિણસે છે અને ટકે છે. પરિણામનિષ્પાદક :પરિણામનો નિપજાવનારો; પરિણામ નીપજાવવામાં જે આમ તે દ્રવ્ય-ગુણ-પર્યાય અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમય હોવાથી, તેમાં ક્રિયા નિમિત્તભૂત (બહિરંગ સાધનભૂત) છે એવો. (પરિણમન) થયા જ કરે છે. માટે પરિણામ, એ વસ્તુનો સ્વભાવ જ છે. પરિણામવાળાં પરિણમનવાળાં, પરિણમતાં (૧૪).
પરિણામાત્મક પરિણામ સ્વરૂપ (૧) ખેરખર પરિણામ છે, તે જ નિશ્ચયથી કર્મ છે.
પરિણામાત્મક શરીર શરીર અનેક પરમૉણુ દ્રવ્યોનો એક પિંડ, પર્યાયરૂપ પરિણામ (૨) અને પરિણામ, પોતાના આશ્રયભૂત પરિણામી (વસ્તુ)નું જ | હોય છે, અન્યનું નહિ.
પરિણામી પરિણમનારા; પરિણામવાળા; (પર્યાયાર્થિક નયે ગુણો પરિણામી છે (૩) વળી કર્મ કર્તા વિના હોતું નથી.
અર્થાત્ પરિણમે છે.) (૨) અવસ્થાનો કરનાર (૩) પરિણામ(૪) તેમજ વસ્તુની, એક રૂપે સ્થિતિ હોતી નથી.
પરિણતિદ્રવ્ય-ગુણ-પર્યાય (૪) એક પરિણામથી, બીજા પરિણામરૂપ (૫) માટે વસ્તુ પોતે જ, પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે, એ પરિણમન કરનાર (૫) અવસ્થાનો કરનાર; અવસ્થાયી. (૬) અવસ્થાનો નિશ્ચયરૂપ સિદ્ધાંત છે.
કરનાર; અવસ્થાથી (૭) દ્રવ્ય; વસ્તુ; દિયાવાન; કર્તા પરિણામ પદ્ધતિ પરિણામોની પરંપરા
પરિત મુક્તિ; છૂટકારો. (૨) ક્ષય થવો; નાશ પામવો. (૩) છૂટકારો (૪). પરિણામ વિના વતુ ન હોય જો વસ્તુને પરિણામ વિનાની માનવામાં આવે તો મર્યાદિત; ટૂંકો
ગોરસ વગેરે વસ્તુઓના દૂધ, દહીં આદિ પરિણામો પ્રત્યક્ષ દેખાય છે તેની પરિખ :સંતોષ (૨) પરિપૂર્ણ સાથે વિરોધ આવે.
પરિતાપ કષ્ટ; પીડા (૨) દુ:ખ. (પરંપરિતાપકબીજાને દુઃખ દેવું.)(૩) અત્યંત પરિણામક પરિણમવા યોગ્ય (દસ અંશ સ્નિગધતાવાળો પરમાણુબાર અંશ તાપ; ખેદ. (૪) અત્યંત ખેદ, વિરહાગ્નિનું દુઃખ; અત્યંત તાપ.
રૂછાતાવાળા પરમાણુ સાથે બંધાઇને સ્કંધ બનતાં, દસ અંશ સ્નિગધતાવાળો પરિતોષપણું મુક્તપણું (૨) પૂર્ણ સંતોષ પ્રાપ્ત થવો; પૂર્ણ સંતોષી. પરમાણુ બાર અંશ રૂક્ષતા રૂપે પરિણમી જાય છે,અથવા દસ અંશ પરિદેવના સંકલેશ પરિણામોના આલંબને એવું રૂદન કરવું કે જેથી સાંભળનારના સ્નિગધતાવાળા પરમાણુ સાથે બંધાઇને અંધ બનતાં, દસ અંશ હૃદયમાં દયા ઉત્પન્ન થઈ જાય તે પરિદેવના છે. ન્ગિધરિતાવાળો પરમાણુ બાર અંશ સ્નિગ્ધતારૂપે પરિણમી જાય છે; માટે પરનિમિતે:૫ર લક્ષે ઓછા અંશવાળો પરમાણુ પરિણમ્ય છે, અને બે અધિક અંશવાળો પરમાણુ પરિનિર્વત્તિ મોક્ષ; પરિપૂર્ણતા; છેવટનું સંપૂર્ણ સુખ. (પરિનિવૃત્તિ આત્મતૃપ્તિથી પરિણામક છે. એક અંશ સ્નિગધતા કે રૂક્ષતાવાળો પરમાણુ (સામાન્ય નિયમ થાય છે અર્થાત્ આત્મતૃપ્તિની પરાકાષ્ઠા તે જ પરિનિવૃત્તિ છે.) અનુસાર) પરિણામક તો નથી જ. અને જઘન્યભાવમાં વર્તતો હોવાથી | પરિતિકમણ જૈન દીક્ષા (૨) દીક્ષા ગ્રહણ