________________
કહેલા પરીષહો સહન કરવા જોઇએ. જે પરીષહોને સહન કરતો નથી. તેનું | પાપાત :વિકલ્પ (૨) દષ્ટિ રાગ; પ્રશસ્ત રાગ; માન્યતા
આત્મજ્ઞાન, પરીષહો ઉપસ્થિત થતાં સ્થિર રહેતું નથી.-નાશ પામી જાય છે. પાતિ કાન્ત :પક્ષને, ઓળંગી જનાર (૨) પક્ષને ઓળંગી ગયો છે, તે. (૩) પહેલું ગુણસ્થાનક પહેલે ગુણસ્થાનકે ગ્રંથિ છે તેનું ભેદન કર્યા વિના આત્મા અપેક્ષાઓથી પાર; અપેક્ષાઓને ઓળંગી જવી. (૪) મતભેદાતીત; આગળના ગુણસ્થાનકે જઈ શકતો નથી. જોગાનુજોગ મળવાથી
મતાગ્રહથી પર; મહાતીત; મતભેદરૂપ નયપક્ષથી અતિક્રાંત,-પર છે,અકામનિર્જરા કરતો જીવ આગળ વધે છે, ને ગ્રંથિભેદ કરવાની નજીક આવે મનાતીત છે. છે. અહીં આગળ ગ્રંથિનું એટલું બધું પ્રબલપણું છે કે, તે ગ્રંથિભેદ કરવામાં પરણેયો :પંચેન્દ્રિયના વિષયો મોળો પડી જઈ અસમર્થ થઈ જઈ પાછો વળે છે; હિમ્મત કરી આગળ વધવા પરશેયો-પુર વિષયો (ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થો ગ્રાહ્ય એટલે શેયધારે છે; પણ મોહનીયના કારણથી રૂપાંતર સમજાઈ પોતે ગ્રંથિભેદ કરે છે જણાવાલાયક અને ગ્રાહક એટલે જ્ઞાયક-જાણનાર. દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય એમ સમજે છે; અને ઊલટું તે સમજવારૂપ મોહના કારણથી ગ્રંથિનું અને તેના વિષયો એ ત્રણે જણાવા લાયક છે અને જ્ઞાયક આત્મા પોતે નિબિડાણું કરે છે. તેમાંથી કોઈક જ જીવ જોગાનુજોગ પ્રાપ્ત થયે
જાણનાર છે. એ ત્રણેય પરય તરીકે અને ભગવાન આત્મા સ્વશેષ તરીકે અકામનિર્જરા કરતાં અતિ બળવાન થઈ તે ગ્રંથિને મોળી પાડી અથવા પોચી
જાણવા લાયક છે, ચાહે તો ભગવાન ત્રણ લોકના નાથ હો, તેમની વાણી કરી આગળ વધી જાય છે. જે અવિરતિ સમ્યકુદૃષ્ટિનામાં ચોથું ગુણસ્થાનક
હો કે તેમનું સમોસરણ-તે બધુંય અનિન્દ્રિય આત્માની અપેક્ષાએ ઇન્દ્રિય છે; જ્યાં મોક્ષમાર્ગની સુપ્રતીતિ થાય છે. આનું બીજું નામ બોધબીજ છે.
છે, પરણેય તરીકે જણાવા લાયક છે. અને આત્મા ગ્રાહક-જાણનાર છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે અર્થાત્ મોક્ષ થવાનું બીજ આમ હોવા છતાં ગ્રાહ્ય-ગ્રાહક લક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે અહીં રોપાય છે.
વાણીથી જ્ઞાન થાય છે એમ અજ્ઞાની (ભ્રમથી) માને છે. શેયાકારરૂપે જે આ બોધબીજગુણસ્થાનક-ચોથા ગુણસ્થાનકથી તેરમાં ગુણસ્થાનક સુધી જ્ઞાનની પર્યાય થાય છે તે જ્ઞાનનું પરિણમના છે, શેયનું નહિ, શેયના કારણે આત્મઅનુભવ એકસરખો છે; પરંતુ જ્ઞાનાવરણીય કર્મની પણ નહિ, છતા જોય-જ્ઞાયકના સંબંધની અતિ નિકટતા છે તેથી યથી નિરાવરાણતાનુસાર જ્ઞાનની વિશુદ્ધતા ઓછી અદકી હોય છે, તેના જ્ઞાન આવ્યું, શેયના સંબંધથી જ્ઞાનથયું એમ અજ્ઞાની (ભ્રમથી) માને છે. પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કદી શકે છે. વ્યાખ્યાનમાર-૧.
શેય-જ્ઞાયકને અતિ નિકટ સંબંધ હોવાથી પરસ્પર શેય જ્ઞાયકરૂપ અને જ્ઞાયક પહેલી પદવી :જયાં સુધી શુધ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઇ હોય ત્યાં સુધી
શેયરૂપ એમ બન્ને એકરૂપ હોય એવો તેને ભ્રમ થાય છે. ખરેખર એમ નથી, પહોંચી વળે છે. જાણી લે છે.
છતાં આવી માન્યતા તે અજ્ઞાન છે. જેવી વાણી હોય તેવા પ્રકારનું જે જ્ઞાન પહોંચી વળતું જાણતું
થાય છે તે પોતાના કારણે છે, વાણીના કારણે નહિ. પરસત્તાવલંબી જ્ઞાન પળ ક્ષણ; ઘડીનો સાઠમો ભાગ; (શ્વાસ છે વખત નીકળતો-ચાલતો હોય છે પણ પરથી થયું છે. એમ માનવું તે અજ્ઞાન છે. શેય-જ્ઞાયક સંબંધની એટલો સમય)
નિકટતાને લીધે અજ્ઞાનીને જ્ઞાન અને શેય પરસ્પર એક જેવા થઇ ગયેલા પળથી સેવા-પૂજા; ભક્તિ; ખુશામત.
દેખાય છે, પરંતુ એક થયા નથી. પક્ષાઘાત લકવો; પેરેલીસીસ પાનો પરિગ્રહ શત્રુમિત્રાદિનો પક્ષપાત