________________
૫૯૭ (૭) અરતિ પરિષહ=સચેલક માટે તો નગ્નતા, એ હમેંશાનો પરિષહ રહે છે. કોઇ | (૧૬) રોગ પરિષદ=શરીરમાં ગમે તેવા રોગ ઉત્પન્ન થાય, છતાં તે વિશે મનમાં
પણ વસ્તુ પ્રાપ્ત ન થાય, છતાં મનમાં શોક થવા દીધા વિના, સંયમમાં રહેવું, કલેશ ન આણે, મુનિને લબ્ધિ પ્રગટી હોય, છતાં રોગ નિવારણ માટે તેનો તે અરતિ પરિષદ
ઉપયોગ ન કરે, રોગ સમભાવે વેદે, તે રોગ પરિષહ. (૮) શ્રી પરિષહ= મુનિને સ્ત્રી વશ કરવા પ્રયત્ન કરે તે, વખતે ચલિત ન થતા (૧૭) તૃણ સ્પર્શ પરિષહ=શરીરની નબળી પરિસ્થિતિમાં, ઘાસની પથારી ખૂંચે તો સંયમિત રહેવું, તે સ્ત્રી પરિષહ
પણ શાંતિથી તેને સહે, અને મૃદુ પથારીને ઇચ્છ નહિ, તે તૃણસ્પર્શ (૯) ચર્ચા પરિષહ=મુનિને એક સ્થળે સ્થિર ન રહેતા, ચારે બાજુ કરવું જોઇએ ; પરિષહ (૧
એક સ્થળે રહેવાથી, તે સ્થળ વિશે આસક્તિ થાય, માટે વિહારનાં ગમે તેટલાં (૧૮) મેલ પરિષહ=અગ્નિ, ધૂળ, પરસેવો, આદિથી, મેલા થયેલા શરીરને સ્વચ્છ કષ્ટો સહન કરવાં, તે ચર્ચા પરિષહ
કરવા ઇચછે નહિ, અને પૂર્વે કરેલી શરીરની સ્વચ્છતા સંભારે પણ નહિ, તે (૧૦) નિષદ્યા પરિષહ= સારી નરસી ચીજ માટે,રાગ દ્વેષ ન કરવો; થયો ઉપસર્ગ મેલ પરિષહ. શાંતિથી સહેવા, તે નિષદ્યા પરિષહ
(૧૯) સત્કાર પરિષહ= કોઇ સત્કાર કરે કે ન કરે, બંનનેમાંથી કોઈ પણ (૧૧) શધ્યા પરિષહ=મુનિને પોતાના નિવાસ દરમ્યાન, સૂવાની પથારી કે જગ્યા સ્થિતિમાં, ગૌરવ કે ખેદ ન કરતાં સમભાવ રાખવો, તે સત્કાર પરિષહ
સારી ન મળે, કે ત્યાં વ્યંતર આદિનો ઉપસર્ગ હોય, કે કોઇ અન્ય દુઃખ હોય (૨૦) જ્ઞાન પરિષહ = ગમે તેટલું જ્ઞાન હોવા છતાં, મુનિ તેનું અભિમાન ન કરે, તે શાંતિથી સહન કરવું, તે શય્યા પરિષહ
ઉપરાંત જ્ઞાનદાન કરતાં, કદી કંટાળે નહિ, તે જ્ઞાન પરિષહ. (૧૨) આક્રોશ પરિષહ=કોઇ વૈરી, અન્ય ધર્મી કુવચન કહે, નિંદા કરે, ખોટાં આળ (૨૧) અજ્ઞાન પરિષહ મહેનત કરવા છતાં જ્ઞાન પ્રાપ્ત ન થાય, ત્યારે મુનિ ખેદ ને
ચડાવે વગેરે કરે, છતાં તે સમભાવે સહેવાં, સર્વને કર્મનો દોષ માની, પામતાં વધુ ઉદ્યમી થાય, તે અજ્ઞાન પરિષહ અન્યનો દોષ ન જોવો, તે આક્રોશ પરિષહ
(૨૨) દર્શન પરિષહ= પરમાર્થ પ્રાપ્તિમાં વિલંબ થતાં આકુળ વ્યાકુળ રનાવે તે (૧૩) વધુ પરિષહ = ચોર, બદમાશ, આદિ, ગુસ્સામાં આવી મુનિને મારે, ક્રોધ
દર્શન પરિષહ. કરે કે વધ કરે, છતાં તેના પ્રત્યે દ્વેષ ન કરતાં સમભાવ રાખે, અને પોતાને કુદરતી રીતે ઉત્પન્ન થતા, આ ૨૨ પરિષહો ગમે તે પરિસ્થિતિમાં, અવિનાશી જાણી, તે સર્વને શાંતિથી વેદન કરે તે વધપરિષહ.
સમભાવથી સહે, તે સાચા મુનિ. બહુ નુકશાન ન કરે, તે હળવા પ્રકારના (૧૪) યાચના પરિષહ = ગોચરી માટે જતી વખતે, ખોરાક, ઔષધાદિની યાચના
પરિષહ છે, અને પ્રાણઘાતક નીવડે, તે ધોરપરિષહ છે. તે સર્વમાં નિગ્રંથની કરવી પડે છે, તે વખતે તેમાં લાનિ કે શરમ ન રાખતાં, પૂર્વની પોતાની
આત્મસ્થિરતા ટકી ન રહે, તો તેનું પતન થાય. આથી મુનિએ આવેલા સ્થિતિ યાદ કર્યા વિના, યાચવું અને મળે, કે ન મળે તે સમભાવે સહેવું, તે
પરિષહો આત્મ જાગૃતિ પૂર્વક જીતવા જોઇએ. આત્માની વિશુદ્ધિ, જેમ જેમ યાચના પરિષહ
વધતી જાય તેમ તેમ, પરિષહની સંખ્યા ઘટતી જાય છે. દશમાથી બારમાં (૧૫) અલાભ પરિષહ = યાચના કરવા છતાં, ઇચ્છિત ન મળે છતાં ખેદ ન કરવો, ગુણસ્થાને, ૧૪ પ્રકારના પરિષહ સંભવે છે, અને ૧૩મા તથા ૧૪મા અને સમભાવ રાખવો, તે અલાભ પરિષહ
ગુણસ્થાને માત્ર, ૧૧ પ્રકારના પરિષહ સંભવે છે. જ્ઞાનાવરણ અંતરાય, મોહનીય અને વેદનીય કર્મનો ઉદય જ, આ પરિષહના નિમિત્તરૂપ હોય છે.