________________
દુ:ખ છે.
૫૨૬ આનંદનો અનુભવ વેદે છે. અને નિગોદમાં ઊંધો સિદ્ધ ભગવાન, દરેક સમયે | નિજપણા પોતાના પક્ષનો પૂર્વાગ્રહ, ઊંધી માન્યતાઓ, પોતાની દષ્ટિમાં જે નિર્ણય અનંતી આકૂળતારૂપ મૂચ્છ વેદે છે. ત્યાં નરક કરતાં પણ, અનંતગણું વધુ થયો, તેમાં સર્વસ્વ કલ્પીને, તેમાં પોતાની માન્યતાને, સ્વછંદને પોષણ
આપે, અને કહે કે, અમને આત્માનું તેજબિંબ દેખાય છે, દેવ દેખાય છે, નિગોદિયા જીવો જે દ્વિઇન્દ્રિયાદિ ત્રસ જીવોના રસ-રકતાદિ મિશ્રિત,
અથવા કહે કે, મને પૂર્વ જન્મના સંસ્કાર છે વગેરે, અનેક કલ્પના દ્વારા કલેવરોમાંથી ઉત્પન્ન થાય છે, જે એક શ્વાસમાં અઢારવાર જન્મ-મરણ કર્યા
પોતાની દૃષ્ટિએ, ઊંધી માન્યતા કરી છે તે, પોતાનો સ્વછંદ, માન્યતા, કરે છે, તે ઉત્પાદ બરાબર રહ્યા કરે છે. તેથી જે કોઇપણ માંસને અડે છે કે
આગ્રહ. ખાય છે, તે ઘણા જીવોની હત્યાનો ભાગીદાર થાય છે.
નિપદ શુધ્ધ આત્મ સ્વરૂપ; શુધ્ધ આત્મસ્વભાવ; આત્મસન્મુખ (૨) નિજ અનુભૂતિ પોતાના આત્માનું, સ્વસંવેદન જ્ઞાન.
આત્મસ્વભાવ (૩) આત્મસ્વરૂપ; આત્મ સ્વભાવ (૪) આતમ સ્વભાવ; નિજ અર્થ નિજ અર્થ, પોતાનું સ્વરૂપ, આત્મ સ્વરૂપ.
આત્મ સન્મુખ (૫) આત્મસ્વભાવ, આત્મસન્મુખતા (૬) મોક્ષપદ, નિજ છંદ : પોતાની મરજી પ્રમાણે ચાલવું.
નિર્વાણપદ (૭) શુદ્ધ, આત્મસ્વરૂપ નિજ પરમાત્મા સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર નિજરસરૂપે જ્ઞાન આદિ, સ્વભાવે. શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય, તે જ હું છું.
નિજરસ :જ્ઞાન રસ; જ્ઞાન ચેતનારૂપી રસ; ચૈતન્ય રસ. નિજ મહિમા :આત્મ સ્વરૂપ
નિજવૈભવ :(૧) આગમનું સેવન (૨) યુક્તિનું અવલંબન (૩) પરાપર ગુરુનો નિજ રસ :સ્વભાવ
ઉપદેશ અને (૪) સ્વસંવેદન. એ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનનો નિજ વૈભવ આત્મા, પોતાની અનંત શકિત વડે ત્રિકાળ સ્વતંત્ર છે, આત્માના વૈભવ. તેને આત્માનો નિજ વૈભવ કહે છે, (૫) શુધ્ધ ચૈતન્યધન આત્માને
અનંતગુણ, તે જ અનંતશકિતરૂપ નિજ વૈભવ, તે અપ્રગટ હતો, પણ દ્રષ્ટિમાં લઇ તેને ધ્યેય અને સાધન બનાવતાં અમને શુધ્ધોપયોગરૂપ ધર્મ થયો વર્તમાન અપૂર્વ પુરુષાર્થ વડે, વીતરાગની વાણીને વારંવાર અનુસરવાથી, છે. પર્યાયમાં નિરાકુળ શાંતિ અને આનંદ જે પ્રગટયાં છે તે અમારો તેનો જન્મ થયો છે.
નિજવૈભવ છે. (૬) ત્રિકાળ ધ્રુવ જ્ઞાયકના અવલંબને મારી નિર્મળ પર્યાયમાં નિજ સ્વભાવ :નિજાનિધિ.
મને જે વીતરાગતા પ્રગટ થઈ છે તે મારો નિજ વૈભવ છે. (૭) આત્મના નિજ સ્વરૂપ આવભાવ્યું :આત્માનું સ્વરૂપ, “અવ–આત્મ સ્વરૂપની મર્યાદા
અનંતગુણ, તે જ અનંતશકિત રૂપ નિજ વૈભવ, તે અપ્રગટ હતો પણ, પ્રમાણે, જેમ છે તેમ ભાસ્યું-જાણ્ય, પૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું.
વર્તમાન અપૂર્વ પુરુષાર્થ વડે, વીતરાગની વાણીને વારંવાર અનુસરવાથી, નિજકલ્પ એકાકી વિચરનારા સાધુઓને માટે કલ્પેલો અર્થાત્ બાંધેલો, મુકરર તેનો જન્મ થયો છે. કરેલો જિનમાર્ગ વા નિયમ.
નિજસરા :ઉદયમાં આવતા પૂર્વકર્મસ્નો જાગૃતિ પ્રમાણ અંશે ક્ષય નિજણ :જન્મક્ષણ
નિજ-સૌખ્યનિટ :નિજ સુખમાં લીન નિજદ :સ્વછંદ
નિત્ય નિરંતર. (૨) કદી નષ્ટ ન થાય, તે નિત્ય. (૩) ધ્રુવ, કાયમ (૪) કદી નટ નિશાન : આત્મજ્ઞાન
ન થાય તે, નિત્ય. (૫) સદા, ત્રિકાળ (૬) અવિનશ્વર, અવિનાશી નિત્ય આનંદના લાવથી સરસ શાશ્વત આનંદના ફેલાવથી રસયુક્ત