________________
૫૫૦ આશ્રયે હોય, તેને નિશ્ચય કહીએ. (૮) નિમિત્તને જાણવું તે વ્યવહાર, અને ગુણની શ્રદ્ધાના જોરે, ગુણથી ગુણ ઉધડે છે, આમ જાણવું, તે સમ્યજ્ઞાન તે પોતામાં નથી તેમ નિષેધ કરવો, તે નિશ્ચય. આત્મા પોતે અનંત ગુણોનો છે, તે જ અનેકાન્તધર્મ છે. પિંડ અખંડ દ્રવ્ય છે. તેમ પ્રતીત કરવી, અને પરસ્વરૂપે પોતે નથી તેમ નિષેધ નિલય અને વ્યવહાર પર્યાયનું સ્વરૂપ સમ્યગ્દષ્ટિ જીવને નિશ્ચય (શુદ્ધ) અને કરવો, તે નિશ્ચય. (૯) યથાર્થ. (૧૦) જે પોતાનું એક શુદ્ધ ચૈતન્યતત્ત્વ વ્યવહાર (શુભ), એવા ચારિત્રના મિશ્ર પર્યાય નીચલી અવસ્થામાં, એકી ચિદાનંદમય વસ્તુ, એક ઉપયોગરૂપ ચિમૂર્તિ, પ્રભુ આત્મા. (૧૧) વખતે હોય છે. કોઇ વખતે નિશ્ચય (શુદ્ધ ભાવ), મુખ્યપણે હોય છે. કોઈ આંગણામાં આવ્યો અને નિરાવલંબી સામાન્ય એકરૂપ, નિર્વિકાર સ્વભાવનું વખતે વ્યવહાર (શુભભાવ), મુખ્યપણે હોય છે. આનો અર્થ એવો છે કે, એકાકાર લક્ષ કરે, ત્યારે નિશ્ચયથી સર્વ જિનશાસનને જાયું. (૧૨) સ્વરૂપ સમ્યગ્દષ્ટિ જીવ, પોતાના સ્વરૂપમાં સ્થિર રહે, તેનું નામ નિશ્ચય પર્યાય તરફનું લક્ષ અને રુચિ લંબાવી ગુણમાં એકાગ્રતા કરી, વ્યવહાર અને ભેદનું
(શુદ્ધતા) છે, અને તેમાં સ્થિર રહી શકે નહિ, ત્યારે સ્વલક્ષે અશુભભાવ લક્ષ ગૌણ કરી, અખંડ સ્વભાવને જાણવો, તે નિશ્ચય છે. (૧૩) પર ટાળી, શુભમાં રહે અને તે શુભને ધર્મ માને નહિ, તેને વ્યવહાર પર્યાય (શુભ નિમિત્તની અપેક્ષા વિના-રહિત, સ્વઆશ્રિત, તે નિશ્ચય. (૧૪) પર પર્યાય) કહેવામાં આવે છે, કેમ કે, તે જીવને શુભ પર્યાય થોડા વખતમાં ટળી, નિમિત્તની અપેક્ષા રહિત, સ્વઆશ્રિત, તે નિશ્વય. (૧૫) એકલા શુદ્ધ
શુદ્ધ પર્યાય પ્રગટે છે, આ અપેક્ષા લક્ષમાં રાખી, વ્યવહાર સાધક અને નિશ્ચય આત્માંમાં રુચિ-જ્ઞાન-એકાગ્રતા, તે યથાર્થ વાસ્તવિક શુદ્ધ ઉપાદાનથી
સાધ્ય, એમ પર્યાયાર્થિકન કહેવામાં આવે છે. તેનો અર્થ એવો છે કે, પ્રગટેલો, સત્ય મોક્ષમાર્ગ છે. તે નિયમથી મોક્ષમાર્ગ છે, તેના સેવનથી મોક્ષ સમ્યગ્દષ્ટિનો શુભ પર્યાય ટળી ક્રમે ક્રમે, શુદ્ધ પર્યાય થતો જાય. આ બન્ને જરૂર થાય જ, એવો નિયમ છે. (૧૬) સાચી દષ્ટિ (૧૭) શુદ્ધ આત્માના પર્યાયો હોવાથી, તે પર્યાયાર્થિકનયનો વિષય છે. આ ગ્રંથમાં કેટલેક ઠેકાણે, આશ્રયે પ્રગટ થતાં શુદ્ધજ્ઞાન-દર્શન-ચારિત્ર. (૧૮) યથાર્થ (૧૯) ત્રિકાળ, નિશ્ચય અને વ્યવહાર એવા શબ્દો વાપરવામાં આવ્યા છે. ત્યાં તેનો આ અર્થ કાયમ, અવિચળ, કદી ચળે નહિ, તેવો. (૨૦) એકલા શુદ્ધ આત્મામાં રુચિ
સમજવો. વ્યવહાર (શુભભાવ)નો વ્યય, તે સાધક અને નિશ્ચય જ્ઞાન-એકાગ્રતા તે યથાર્થ વાસ્તવિક શુદ્ધ- ઉપાદાનથી પ્રગટેલો સત્ય (શુદ્ધભાવ)નો ઉત્પાદ, તે સાધ્ય એવો તેનો અર્થ થાય છે, તેને ટૂંકમાં મોક્ષમાર્ગ છે, તે નિયમથી મોક્ષમાર્ગ છે. (૨૧) પર નિમિત્તની અપેક્ષા વ્યવહાર સાધક, નિશ્ચય સાધ્ય, એમ પર્યાયાર્થિકન કહેવામાં આવે છે. રહિત, સ્વઆશ્રિત, તે નિશ્ચય.
નિશ્ચય ચારિત્ર સંસારના કારણોનો નાશ કરવા માટે જ્ઞાનીને બહિરંગ અને અંતરંગ નિશ્ચય અને વ્યવહાર પરમાર્થરૂપ નિશ્ચય વસ્તુમાં, મોક્ષનો માર્ગ અને મોક્ષ, એમ ક્રિયાઓને રોકવાનો નિશ્ચય ચારિત્ર કહે છે. (૨) પ્રતિક્રમણ સ્વરૂપ,
બે ભંગ પડ્યા તે વ્યવહાર છે. અને અખંડ વસ્તુસ્વરૂપ લક્ષમાં લેવું. તે નિશ્ચય પ્રત્યાખ્યાન સ્વરૂપ અને આલોચના સ્વરૂપ, આત્માનું નિરંતર અનુભવન, તે છે. (૨) અનાદિની પરાશ્રયની શ્રદ્ધાનો,-પુણ્ય-પાપનો બધો વ્યવહાર
જ નિશ્ચય ચારિત્ર છે. જે આ નિશ્ચય ચારિત્ર, તે જ જ્ઞાનચેતના (અર્થાત્ ઉગમ્યો છે. અવસ્થામાં બંધ છે, તે જાણવું, તેનું નામ વ્યવહાર અને પાંચ જ્ઞાનના અનુભવનથી), સાક્ષાત્ જ્ઞાનચેતના સ્વરૂપ કેવળજ્ઞાનગમ, આત્મા ભાવોથી એકરૂપ (અબદ્ધસ્કૂટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુકત), પ્રગટ થાય છે. પોતાનું નિર્મળ સ્વરૂપ જાણવું, તે નિશ્ચય. સ્વરૂપની શ્રદ્ધા વડે, અંશે અંશે નિશ્ચય દ2િ:૫રમાર્થ સ્વભાવ. (૨) યથાર્થ દષ્ટિ, નિત્ય દષ્ટિ, સાચી દષ્ટિ, પરમાર્થ સ્થિરતા, વડે રાગ ટાળવો, તે વ્યવહાર છે. નિત્ય સ્વપણે છું, પરપણે નય, દષ્ટિ, સ્વાભાવિક દષ્ટિ-સ્વભાવદષ્ટિ. પરનો કર્તા નથી, ભાવગુણ પરાશ્રયે કે રાગ વિકલ્પ નય છે, તેમ નથી. અંદર | નિશ્ચય પ્રતિબદ્ધ : નિશ્ચયના જાણનારા