________________
૪૧૭ અબ્ધ વસ્તુઓ આત્માથી જુદા છે. જેમજ અનંત આત્માઓ પણ એક ભાવ નિર્જરા અને તે સમયે ખરવા યોગ્ય જડ કર્મોનું અંશે ખરી જવું, તે દ્રવ્ય બીજાથી સ્વતંત્ર જુદા છે. પર લક્ષ વગર જીવમાં વિકાર થાય નહિ, પરે તરફ નિર્જરા છે.
વલણ કરતાં જીવને પુણ્ય-પાપની શુભાશુભ વિકારી લાગણી થાય છે. (૭) મોક્ષ = સમસ્ત કર્મોના ક્ષયના કારણભૂત તથા નિશ્ચય રત્નત્રય સ્વરૂપ પરમ (૩) આસવ :- વિકારી શુભાશુભ ભાવપણે અરૂપી અવસ્થા જીવમાં થાય, તે
વિશુદ્ધ પરિણામો, તે ભાવ મોક્ષ છે અને પોતાની યોગ્યતાથી સ્વયં સ્વતઃ ભાવ અસવ છે અને તે સમયે નવાં કર્મયોગ્ય રજકણોનું આવવું (આત્મા દ્રવ્યકર્મોનો આત્મપ્રદેશોથી, અશ્વયંત અભાવ થવો, તે દ્રવ્યમોક્ષ છે. જીવ સાથે એકક્ષેત્રે રહેવું) તે વ્ય આસ્રવ છે.
અશ્વયંત શુદ્ધ થઈ જાય, તે દશાને મોક્ષ તત્વ કહે છે. પુણય-પાપ એ બન્ને આસવના પેટા ભાગ છે. પુણ્ય = દયા, દાન, ભકિત, તત્ત્વોપદેશનું કર્તા હોય વસ્તુના યથાર્થ સ્વરૂપનું પ્રતિપાદક હોય, બધાને માટે હિત પૂજા, વ્રત વગેરેના શુભભાવ જીવની પર્યાયમાં થાય છે. તે અરૂપી વિકારી
રૂપ હોય. ભાવ છે-તે ભાવ પુણય છે, અને તે સમયે કર્મ યોગ્ય જડ પરમાણુઓનો તસ્વભાવ નિશ્ચય જથ્થો સ્વયં (પોતાના કારણે, પોતાથી) એકક્ષેત્રાવગાહ સંબંધે, જીવની સાથે તમોગ્રંથિ :અંધકારનો ગઠ્ઠો; અંધકારનો સમૂહ. બંધાય છે. તે દ્રવ્યના પુણ્ય છે. (તેમાં જીવની અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર તમોવૃત્તિ :અંધકારદશા, અજ્ઞાન પરિણતિ.
તરખડ વ્યવસ્થા; ગોઠવણ; તજવીજ; ભાંજઘડ; પ્રપંચ. (૨) ત્રિષ, ખટપટ પાપ = હિંસા, અસત્ય, ચોરી, અવ્રત, પરિગ્રહ વગેરેના અશુભભાવ, તે તરણા ઓથે ડુંગર તે તરણું એટલે તૃષ્ણા અને ડુંગર એટલે આત્મા, તૃષ્ણાની ભાવપાપ છે અને તે સમયે કર્મ યોગ્ય જડની શકિતથી પરમાણુઓનો જથ્થો આડશે આત્મા દેખાતો નથી. સ્વયં બંધાય, તે દ્રવ્ય પાપ છે. (તેમાં જીવની અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર તરણાતુલ્ય :પામરતા; અલ્પતા; (પામર, અલ્પ;) છે.) પરમાર્થે-ખરેખર આ પુણ્ય-પાપ (શુભાશુભ ભાવ) આત્માને તરણિ સૂર્ય અહિતકર છે. આત્માની ક્ષણિક અશુદ્ધ દશા છે, આત્માનું અસલી સ્વરૂપ તરતમ :ઓછોવત્તો નથી. દ્રવ્ય પુય-પાપ પુદ્ગલ દ્રવ્યની અશુદ્ધ અવસ્થા છે, તે આત્માને તરતમ અધિકપણું હિત-અહિત કરી શકે નહિ.
તરતમતા હીનાધિકતા (૪) બંધ :- આત્માનું અજ્ઞાન, રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવમાં અટકી જવું તે તરતો બધાયથી જુદો, ઉપર ને ઉપર, અધિક ને અધિક.
ભાવબંધ છે અને તે સમયે કર્મ યોગ્ય પુદ્ગલનું સ્વયં કર્મરૂપ બંધાવું, તે તરંગ :મોજાં; લહરી. દ્રવ્યબંધ છે. તેમાં જીવની અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર છે.)
તરંગિણી :નદીરૂપ (૫) સંવર = પુણ્ય-પાપના વિકારી ભાવને (આસવને આત્માના શુદ્ધભાવ દ્વારા તરમય ઓછો વત્તો, હીનાધિકતા
રોકવા, તે ભાવસંવર છે અને તે અનુસાર નવાં કર્મ બંધાતાં અટકે, તે દ્રવ્ય તરલતા :અસ્થિરતા; ચંચળતા; સંવર છે.
તરસ :ઝંખના, પિપાસા, તૃષા, તીવ્ર જિજ્ઞાસા. (૬) નિર્જરા = અખંડાનંદ શુદ્ધ આત્મસ્વભાવના અવલંબનના બળથી સ્વરૂપ || તલખવું તલસવું, ઝંખવું, આતુરતાથી રાહ જોવી, અતિ અધીરું બનવું.
સ્થિરતાની વૃદ્ધિ વડે અશુદ્ધ (શુભાશુભ) અવસ્થાનો અંશે નાશ કરવો, તે |