________________
૧૮૭ અર્ધમાગધી માગધી વગેરે પ્રાકૃતો, એમાંથી અપભ્રંશ ભાષાઓ અને એમાંથી થયેલ એવા બોધને અનુસરવું, તેનું આચરણ કરવું અને આચરવામાં થતા અર્વાચીન ભારત-આર્ય ભાષાઓ અને બોલીઓ વિકસી. આ બધી પ્રમાદને છોડવો. આર્યભાષા. (૨) શિષ્ટ ભાષા - સંસ્કૃત ભાષા, ગીર્વાણ ભારતી.
આરાધના યોગ્ય પ્રાપ્ત કરવા યોગ્ય. આવિર્ભાવ પ્રગટતાં.
આરાધ્ય :આરાધના યોગ્ય. આર્યગ્રંથ ઋષિએ રચેલો ગ્રંથ- આચાર્યે રચેલો ગ્રંથ.
આરાધવું પ્રસન્ન કરવું; પૂજવું; ભજવું; સેવા કરવી; (૨) ઉપાસના કરવી. (૩). આર્ષદા દેવી જ્ઞાનવાળું; પવિત્ર નજરવાળું.
પ્રાપ્ત કરવું. આર્ષવચન :આચાર્યોનાં વચન.
આરો :કાલ; ઉત્સર્પિણી-અવસર્પિણીનો વિભાવ. આરાધ :ઉપાસે, સેવે.
આરોપાયેલા (નવા અર્થાત્ ઔપાધિકરૂપે) કરાયેલા, (વિકારો સ્વભાવભૂત નહોતા આરાધક આત્માની સમજણપૂર્વક ઉપાસના કરનાર. (૨) આત્મ સ્વભાવને પણ, ઉપાધિના નિમિત્તે ઔપાધિક રૂપે, (નવા) થયેલા હતા.) જાણનારો; તત્ત્વદૃષ્ટિને ધરનારો, સાધક.
આરોહણ ચડવાની ક્રિયા; ઊંચે ચડવું; સવારી કરવી. આરાધક ભાવ જો વર્તમાન અપૂર્વ પુરુષાર્થ કરીને જ્ઞાનને, સ્વ તરફ વાળીને, આલેખન :લખવું; ચીતરવું.
આત્મામાં અભેદ કરે, તો તેને આરાધકભાવ થાય. આરાધભાવ સહિતનો આલેખ્ય :ઓળખવા યોગ્ય; ચીતરાવા યોગ્ય. જ્ઞાનીનો પુરુષાર્થ, આત્મા સાથે અભેદપણું ધરાવે છે. તેથી તેને જે જે આલેખાકારો આલેખાવો યોગ્ય આકારો; ચીતરવા યોગ્ય આકારો. જ્ઞાનનો ઉઘાડ છે, તે બધો વર્તમાન પુરુષાર્થમાં ભળી જાય છે. આરાધકભાવ અહ૫ આરંભ હિંસાના કાર્ય ન છૂટકે અલ્પ કરે. વ્યવહારમાં વર્તતા છતાં હિંસા સહિતનો જે જ્ઞાનનો અંશ છે, તેનું આત્મા સાથે અભેદપણું હોવાથી તે પાપ ન થાય તે સાંભળે. વધીને પૂર્ણ થઈ જવાનો; અને આરાધકભાવ વગરનું જે જ્ઞાન છે, તેનુ આલંબન :આશ્રય. (૨) ઉપાદેશ; આદરણીય. (૩) આધાર; ટેકો. (૪) સાધન. અભેદપણું આત્મા સાથે નહિ હોવાથી વિરાધકપણાને લીધે તે અત્યંત હીન (૫) પરાવલંબી (૬) જ્ઞાનને શેયભૂત દ્રવ્યો આલંબન, અર્થાત્ નિમિત્ત છે. થઈ જશે. વર્તમાન અપૂર્વ પુરુષાર્થ કરીને, જ્ઞાનને સ્વસમ્મુખ કરવું, તેજ જ્ઞાન શેયને ન જાણે, તો જ્ઞાનનું જ્ઞાનત્વ શું ? પ્રયોજન છે. જ્ઞાનને સ્વભાવ તરફ વાળીને આત્મામાં અભેદરૂપ કરે, તે આણંબન કાળે જ જાણવા વખતે જ. આરાધક ભાવ છે.
આલંબનું આશ્રિત રહેવું. આરાધન મગ્નતા (૨) આ એટલે ચોતરફથી; રાધ એટલે, રાજી કરવું એટલે પરમ આણંબાય :આશ્રિત. (આલંબે છે=આશ્રયે છે.)
વીતરાગ પુરુષને, સર્વથા પરમ પ્રેમથી સર્વાર્પણભાવે આરાધવું તે. અને તે જ આલંબાય છે આશ્રિત છે. સર્વથા મુક્તિનું કારણ, તેનો અનુભવ અનુક્રમે થાય છે.
આલંબિત ભાસે છે:જોવામાં આવે છે. આરાધના સ્વરૂપાચરણ. (૨) સાધના. (૩) પૂજા; સેવા સાધના. (૪) આલસ-વિલસ :અકળામણ; તરફડવું; આકુળતા. (૨) અછોછી; અકળામણ; વધુ
ઉપાસના (જેમાં પૂજા, અર્ચના, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે.) (૫) પડતી બેચેની, તરસથી પીડાવું. રાગ-દ્વેષનો ક્ષય જેનાથી થાય તે આરાધના. (૬) મિથ્યાગ્રહ, સ્વછંદપણું, આલાપ :શબ્દ. (૨) ભેદ; પટલ; જ્ઞાન-ભેદ. પ્રમાદ અને ઈન્દ્રિયવિષયથી ઉપેક્ષા કરવી; તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત || આલિખિત આલેખાયેલા; ચિત્રિત; સ્પર્શતાં; જણાતાં. (૨) પ્રગટ; ધૂળ.