________________
૨૮૭ આત્મા સાથે રાગ અને નિમિત્તથી ભિન્ન પડી, એકતાની નિર્વિકલ્પ ભાવના | કેશતના પાંચ અતિચતારો ૧. મર્યાદા બહારની ચીજ મંગાવવી, ૨. મર્યાદા કરવી.
બહાર નોકર વગેરેને મોકલવા, ૩. ખાંસી, શબ્દ વગેરેથી મર્યાદા બહારના કેવળીનો અવર્ણવાદ કરવો કેવળીપણું, મુનિપણું, ધર્મ અને દેવ૫ણું તે આત્માની જીવોને પોતાનો અભિપ્રાય સમજાવી દેવો. ૪, પોતાનું રૂપ વગેરેદેખાડીને જ જુદી જુદી અવસ્થાઓનું સ્વરૂપ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય
મર્યાદા બહારના જીવોને ઇસારા કરવા અને ૫. મર્યાદા બહાર કાંકરા વગેરે અને મુનિ એ પાંચપદ નિશ્ચયથી આત્મા જ છે. તેથી તેમનું સ્વરૂપ ફેંકવા એ પાંચ દેશવ્રતના અતિચારો છે. સમજવામાં જો ભૂલ થાય અને તેમનામાં ન હોય તેવા દોષો તેમનામાં કશીલ જે કુષાયી થઈ પ્રતાદિકથી ભ્રષ્ટ બની, સંઘાદિકનો અવિનય કરે, તે કલ્પવામાં આવે, તો આત્માનું સ્વરૂપ સમજાય નહિ અને મિથ્યાત્વભાવનું મુનિવેષધારીને કુશીલ કહેવાય છે. વિશેષ પોષણ થાય. ધર્મ તે આત્માનો સ્વભાવ છે માટે, ધર્મ સંબંધી જુદી કુશીલ વેષધારી જે કષાયી થઇ વ્રતાદિકથી ભ્રષ્ટ બની સંઘાદિકનો અવિનય કરે, તે દોષ કલ્પના કરવી તે પણ મહાન દોષ છે.
મુનિવેષધારીને કુશીલ કહેવાય છે. ફથતા :દુર્બળતા.
ક્ય : સંસાર, આય =લાભ, જેનાથી સંસાર લાભ થાય તે કષાય. કુશત તર્કશાન; વિપરીત-ઊંધા, તર્કસહિત જ્ઞાન હોય તે કુશ્રુત છે.
આ કષાય ૪ પ્રકારનાં : કોધ, માન, માયા અને લોભ તે પ્રત્યેકના ૪ ભેદ કક્ષતાન મિથ્યા દષ્ટિ જીવનું જે શ્રુત જ્ઞાન છે, તે કુશ્રુત જ્ઞાન છે. ભલે ને તે
છે; અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન. આમ અગિયાર અંગ ને નવ પૂર્વ ભયો હોય. તો પણ તે કુશ્રુત જ્ઞાન છે. કેમ કે
કાષાયના કુલ ૧૬ પ્રકાર થાય. નોકષાય ૯ છે; હાસ્ય, વૃતિ, અરતિ, શોક, ભગવાન આત્મા, તેને હાથ (નજરમાં દષ્ટિમાં) આવ્યો નથી. ભગવાન ભય, જુગુપ્સા અને સ્ત્રી, પુરુષ, નપુંસક એ ત્રણ વેદ મળી ૯ નોકષાય છે. આત્માના તળના તળિયાં અજ્ઞાનીએ તપાસ્યાં નથી. ઉપર-ઉપર એકલા રાગ કષાયની સાથે રહીને તેને ઉદ્દીપન કરતા હોવાથી તે નોકષાય કહેવાય છે. ને પર્યાય ને તપાસી જોઇ છે, ને તેને જ પોતાનું સ્વરૂપ માન્યું છે. માટે શણ સેકંડના ૪/૫ ભાગનો પળથી પણ વધુ એક ટૂંકો સમય; એક જૂજ સમય; વિપરીત શ્રદ્ધાવાળું હોવાથી તેના શ્રુતજ્ઞાનને કુશ્રુત જ્ઞાન કહેવામાં આવ્યું છે. અવસર; તક; મોકો; (૨) મિથ્યાદર્શનના ઉદય સાથેનું શ્રુતજ્ઞાન, કુશ્રુતજ્ઞાન છે. મિથ્યાત્વ દ્વારા, પણ ભંગ :ક્ષણ વિનાશ. (૨) ક્ષણે ક્ષણે થતો નાશ; ક્ષણ ભંગુરતા; અનિત્યતા. અર્થાત્ ભવ-આવરણ દ્વારા, અજ્ઞાન (કુમતિજ્ઞાન-કુશ્રુતજ્ઞાન-તથા થાણ ભંગથી થતિ :ક્ષણવિનાશ જેમનું લક્ષણ હોય એવાં. વિર્ભાગજ્ઞાન) અને અવિરતિ ભાવ હોય છે. તથા શેયને અવલંબતાં (mય કણ વેશ્યાવો જીવ જે વૈર તજે નહિ, વિષય, કષાયોમાં આસક્ત રહે, નિર્દય હોય, સંબંધી વિચાર અથવા જ્ઞાન કરતાં), તે તે કાળે દુઃનય અને દુઃપ્રમાણ હોય દુષ્ટ હોય, નથી કોઇને વશ ન થતો હોય, એવો કૃષ્ણ લેશ્યાવાળો જીવ હોય છે. (મિથ્યાદર્શનના સદ્ભાવમાં વર્તતું મતિજ્ઞાન, તે કુમતિજ્ઞાન છે, શ્રુતજ્ઞાન કે કુશ્રુતજ્ઞાન છે. અવધિ જ્ઞાન છે, તે વિભંગ જ્ઞાન છે; તેના સર્ભાવમાં પણ વિનાશ રૂપે ક્ષણે ક્ષણે નાશ પામતા વર્તતા નયો, તે દુઃયો છે, અને પ્રમાણે, તે દુઃપ્રમાણ છે.) (૩) વણભંગથી લહિત :ક્ષણ વિનાશ જેમનું લક્ષણ હોય એવાં મિથ્યાદર્શનના ઉદય સાથેનું, શ્રુતજ્ઞાન જ કુશ્રુતજ્ઞાન છે.
થાણભંગુર થોડા સમયમાં નાશ પામે એવું; નશ્વર; નાશવંત (૨) નશ્વર; નાશવંત; કુતિ કુશ્રવણ; રાગ-દ્વેષ-મોહ જાનિત શ્રવણ
થોડા સમયમાં નાશ પામે તેવું