________________
(૪).
૩૫૭ ચૌદ પૂર્વધારી ચૌદ પૂર્વને જાણનાર; શ્રુતકેવળી, શ્રી ભદ્રબાહસ્વામી ચૌદપૂર્વ | (૩) જ્ઞાન આઠ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ અને કુમતિ, કુશ્રુતિ, જાણનારા હતા.
કુઅવધિ. થીદ માર્ગણામો સંસારી જીવોની એવી અવસ્થાઓ હોય છે કે જ્યાં શોધવાથી તે (૮) સંયમ સાત=સામાયિક, છેદોપસ્થાપન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મ સાપરાય, મળી શકે તે ચૌદ હોય છે જેને માર્ગણા કહે છે.
યથાખ્યાત, અસંયમ. (૧) ગતિ, (૨) ઈન્દ્રિય, (૩) કાય, (૪) યોગઈ, (૫) વેદ, (૬) કપાય, (૯) દર્શન ચાર= ચક્ષુ, અચલ્સ, અવધિ, કેવલ. (૭) જ્ઞાન, (૮) સંયમ, (૯) દર્શન, (૧૦) વેશ્યા, (૧૧) ભવ્ય (૧૨). (૧૦) લેશ્યા છે =કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ, શુકલ-કષાયોના ઉદયથી અને સમ્યકત્વ, (૧૩) સંજ્ઞી, (૧૪) આહાર-એના વિશેષ ભેદ આ પ્રકારે છે :
મન, વચન, કાયયોગોના ચલનથી જે ભાવ શુભ કે અશુભ થાય છે તેને (૧) ચાર ગતિ=નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ.
બતાવવાળી છે લેશ્યાઓ છે, પહેલી ત્રણ અશુભ છે. શેષ શુભ છે. ઘણા જ (૨) ઈન્દ્રિય પાંચસ્પર્શન, રસના, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર.
ખોટા ભાવ અશુભતમ કૃષ્ણ વેશ્યા છે. અશુભતર નીલ છે, અશુભ કપોત છે. (૩) કાય છે–પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય.
થોડા શુભ ભાવ પીત વેશ્યા છે, શુભતર પદ્મ છે અને શુભતમ શુકલ છે. યોગ ત્રણ=મન, વચન, કાય અથવા પંદર યોગ-સત્ય મન, અસત્ય મન, (૧૧) ભવ્ય બે=જેને સમ્યકત્વ થવાની યોગ્યતા છે તે ભવ્ય, જેની યોગ્યતા નથી ઉભય મન, અનુભય મન, સત્ય વચન, અસત્ય વચન, ઉભય વચન, તે અભવ્ય છે. અનુભય વચન, ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિયિક, વૈક્રિયિક મિશ્ર, (૧૨) સમ્યકત્વ છ=ઉપશમ, મયોપશમ, ક્ષાયિક, મિથ્યાત્વ, સાસાદન, મિશ્રઆહારક, આહારક મિશ્ર, કાર્માણા-જે વિચાર કે વચનને સત્ય કે અસત્ય એનું સ્વરૂપ નીચે જણાવેલા ગુણસ્થાનકના મથાળામાં જુઓ. કાંઈ ન કહેવાય તે અનુભય કહે છે. મનુષ્ય તિર્યંચોના સ્કૂલ શરીરને ઔદારિક (૧૩) સંજ્ઞી બેકમનસહિત સંજ્ઞી, મનરહિત અસંજ્ઞી. કહે છે. એને અપર્યાપ્ત અવસ્થામાં ઔદારિકમિશ્રયોગ કહે છે. પર્યાપ્ત (૧૪) આહાર બે=આહાર, અનાહાર. જે સ્થૂલ શરીરને બનવા યોગ્ય પુદ્ગલને અવસ્થામાં ઔદારિક યોગ હોય છે. દેવ કે નારડિયોના સ્થલ શરીરને વૈકિયિક
ગ્રહણ કરવું તે આહાર-ન ગ્રહણ કરવું તે અનાહાર. કહે છે. એને અપર્યાપ્ત અવસ્થામાં વૈક્રિયિક મિશ્રયોગ કહે છે. પર્યાપ્ત સામાન્ય દષ્ટિથી આ ચૌદ માર્ગણાઓ એક સાથે દરેક પ્રાણીમાં મળી આવે અવસ્થામાં વૈક્રિયિક યોગ હોય છે. આહારક સમુઘાતમાં જે આહારક શરીર છે. જેમ દષ્ટાંત માખી અને મનુષ્યનું લઈએ તો આ પ્રમાણે મળી આવશે. બને છે તેની અપર્યાપ્ત અવસ્થામાં આહારક મિશ્રયોગ હોય છે. પર્યાપ્ત
માખીને
માનવને અવસ્થામાં આહારયોગ હોય છે. એક શરીરને છોડીને બીજા શરીરને પ્રાપ્ત
તિર્યસગતિ
મનુષ્ય ગતિ કરતી વખતે વચમાંની વિગ્રહગતિમાં કાર્માણયોગ હોય છે. જેના નિમિત્તથી
ઇન્દ્રિય ચાર
ઇન્દ્રિય પાસ આત્માના પ્રદેશ સકંપ થાય અને કર્મોનું ખેંચાણ થાય તેને યોગ કહે છે. પંદર
ત્રસ કાય
ત્રસ કાય પ્રકારના એવા યોગ છે. એક સમયમાં એક યોગ હોય છે.
વચન અને કાય
મન,વચન અને કાચ (૫) વેદ ત્રણઃસ્ત્રીવેદ, યુંવેદ, નપુંસકવેદ-જેનાથી ક્રમથી પુરુષભાોગ, સ્ત્રીભોગ કે
નપુંસક વેદ
સ્ત્રી, પુરુષ કે નપુંસક ઉભયભોગની ઈચ્છા થાય.
કષાય ચારે
કષાય ત્યારે (૬) કપાય ચાર= ક્રોધ, માન, માયા, લોભ.
કુમતિ,હશ્રુત
આક્રય જ્ઞાન હોઇ શકે