________________
૩૮૫ આવી વાત! (૨૭) શુદ્ધ ભાવ; ત્રિકાળ શુદ્ધ ભાવ. (૨૮) જીવ જીવરૂપે | જીવું અને કર્મ :હે આત્મા ! જીવોને અનાદિ કાલથી કર્મ છે. અર્થાત્ જીવ અને -પોતા રૂપે છે પણ જીવ પરરૂપે નથી. (૨૯) જીવ શબ્દમાં, જીવ વસ્તુ કર્મનો અનાદિ કાલનો સંબંધ છે, જ્ઞાનાવરણાદિ કર્મ જીવથી ઉત્પન્ન થયેલા નથી, અને જીવ પદાર્થમાં, શબ્દાદિ નથી. અહીં જીવ શબ્દ કહ્યો, તે દ્વારા નથી, તથા કર્મ વડે જીવ પણ ઉત્પન્ન કરાયો નથી. કેમકે જીવ અને કર્મની જીવ પદાર્થને દ્રવ્યપર્યાય સ્વરૂપે નક્કી કરવામાં આવે છે; તે સાત બોલથી
આદિ નથી, બન્ને અનાદિનાં છે. કહેલો છે :
વ્યવહારનયની અપેક્ષાએ જીવ અને કર્મનો બીજ-વૃક્ષની સમાન (*) એક એક આત્માનું સ્વતંત્ર દ્રવ્ય-પર્યાય સ્વરૂપે, અનેકાંતપણું નકકી અનાદિકાલનો સંબંધ છે, અર્થાત્ બીજરૂપ કર્મોને લીધે, જીવ દેહ ધારણ કરે કરવામાં આવે છે.
છે અને દેહ ધારણ થતાં નવાં કર્મ ઉપાર્જન કરે છે, આ પ્રમાણે જન્મ પરંપરા (૯) જીવ પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમથી સત્તા સ્વરૂપ છે. ક્ષણે ક્ષણે એક ચાલ્યા કરે છે. જો શુદ્ધ નિશ્ચનયથી વિચારવામાં આવે, તો જીવ નિર્મળ પછી એક, પર્યાય બદલતો નિત્ય ટકી રહે છે.
જ્ઞાન, દર્શન સ્વભાવવાળો જ છે. વ્યવહારનયથી જીવ નર, નારકાદિ પર્યાયો (૯) દર્શન-જ્ઞાનમયી ચેતના, સ્વરૂપ છે.
ધારણ કરે છે, તથા કર્મબંધ પણ કરે છે. આત્મા સર્વથા મુકત છે એમ નથી. (૯) અનંત ગુણમયી, અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય હોવાથી, ગુણ પર્યાયવાળો છે.
જો આત્મા પ્રથમ મુક્ત જ હોય, તો બંધાય શી રીતે ? અને જો એકાંતો (૯) સ્વ-પરને જાણનાર સ્વભાવ વડે, અનેકાકાર રૂપ એક છે, અર્થાત્
બંધાયેલો હો તો મુકાય શી રીતે ? અબદ્ધ મુકાતો નથી - એટલે કે જે અનેકને જાણતાં અનેકરૂપ થઈ જતો નથી.
બંધનમાં નથી, તેને મૂકવાનું શું રહ્યું ? અપેક્ષાવાદથી સર્વ ઘટે છે. પણ (૯) વળી તે આકાશાદિથી જુદો, અસાધારણ ચૈતન્ય ગુણ સ્વરૂપ છે.
એકાંત માનતાં પરસ્પર વિરોધ આવે છે. (અસાધારણ એટલે પરમાં નહિ વહેંચાયેલો, જુદો ગુણ, એ તેનો
આ જીવ શુદ્ધ નિશ્ચયનયથી વીતરાગ ચિદાનંદ એક સ્વભાવવાળો છે, તો સ્થળ અર્થ છે. અસાધારણ ગુણનો સૂક્ષ્મ અર્થ, એમ થાય છે કે
પણ વ્યવહારનયથી વર્તમાનમાં તે સ્વભાવની પ્રગટતા ન હોવાથી રાગાદિ જ્ઞાનગુણ સિવાયના અનંતગુણો, જે આત્મામાં છે તે બધા નિર્વિકલ્પ
વિભાવ ભાવે પરિણમીને શુભ-અશુભ ભાવો વડે પુણય-પાપરૂપ થાય છે. છે. તે સ્વ પરને જાણતા નથી. માત્ર એક જ્ઞાનગુણ પોતાને અને
જો કે વ્યવહારનયથી આત્મા પુણ્ય-પાપરૂપ થાય છે. તો પણ પરમાત્માની પોતાથી અન્ય બધા ગુણ પર્યાયને જાણે છે તેથી અસાધારણ છે.)
અનુભૂતિની સાથે રહેનાર તે વીતરાગ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર તથા (૯) અન્ય દ્રવ્ય સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં તે પોતાના સ્વરૂપને છોડતો
ઈચ્છાનિરોધ રૂપ તપાદિ ચાર નિશ્ચય આરાધનાથી મોક્ષ પણ પમાય છે. નથી. આવો જીવ નામનો પદાર્થ ‘સમય’ છે. જ્યારે તે પોતાના
જીવ અને પુદગલનું થાશ્કઃકર્મ ખરેખર (૧) કર્મપણે પ્રવર્તતા પુદ્ગલ-સ્કંધરૂપે સ્વભાવમાં સ્થિત રહે છે. અર્થાત્ સ્વમાં એકવ૫ણે, પરિણમે છે ત્યારે
કર્તાપણાને ધરતું, (૨) કર્મપણું પામવાની શક્તિરૂપે કરણપણાને અંગીકૃત તો “સ્વ-સમય' છે. અને પરમાં એકત્વપણે લીન થઈ, રાગદ્વેષ રૂપે
કરતું, (૩) પ્રાપ્ય એવા કર્મત્વ પરિણામરૂપે કર્મપણાને અનુભવતું, (૪) પરિણમે છે, ત્યારે પર-સમય છે. (૩૦) જીવ સૂક્ષ્મ છે. શરીર, મન,
પૂર્વભાવનો નાશ થવા છતાં ધ્રુવપણાને અવલંબતું હોવાથી જેણે વાણી, શ્વાસ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સ્થળ છે અને આત્મા સૂક્ષ્મ
અપાદાનપણાને પ્રાપ્ત કર્યું છે એવું, (૫) ઊપજતા પરિણામરૂપ કર્મ વડે છે.
સમાશ્રિત થતું હોવાથી (અર્થાત્ ઊપજતા પરિણામરૂપ કાર્ય પોતાને દેવામાં આવતું હોવાથી) સંપ્રદાનપણાને પામેલું અને (૬) ધારી રાખવામાં આવતા