________________
શુદ્ધ સ્વરૂપમાં ટકે તે સ્વ-સમયે; અને પર મારાં છે એમ માની પરમાં ટકે તે | (૩) ધર્મસ્તિકાય = તે અનાદિ અનંત પદાર્થ છે. અરૂપી છે. લોકાકાશ પ્રમાણ તે પરસમયી કહેવાય. આત્મા વસ્તુ એક અને તેમાં અવસ્થા બે, નિર્મળ અને
એક અખંડ દ્રવ્ય છે. તે દ્રવ્ય પોતે ગતિ કરતું નથી. પણ જીવ-પુલને ગતિ મલિન. એમાં પરના સંબંધની વિકારી દશાથી આત્માને ઓળખવો તે કરવામાં સહકારી નિમિત્ત છે. જેમ માછલાને ગમન કરવામાં જળ નિમિત્ત છે. વિખવાદવાળી વાત છે.
તેમ.. (૧) જીવ = તે અરૂપી ચૈતન્ય સ્વરૂપ છે. જાણવું-દેખવું એ એનું લક્ષણ છે. આવા અધર્માસ્તિકાય = તે દ્રવ્ય લોકાકાશ પ્રમાણ અરૂપી પદાર્થ છે, અને જીવ
જીવો અનંત છે. દરેક જીવ એક સંપૂર્ણ દ્રવ્ય હોવાથી સંપૂર્ણ જ્ઞાન તેનો પુગલને ગતિમાંથી સ્થિતિરૂપ થવામાં, વૃક્ષની છાયા જેમ વેટમાર્ગને સ્વભાવ છે ને તે પ્રગટ કરી શકે છે.
નિમિત્ત છે તેમ તે સહકારી નિમિત્ત છે. જગતમાં જે જે પદાર્થો છે તે બધાને જાણવામાં ખરી રીતે જ્ઞાનનું સામર્થ્ય (૫) આકાશાસ્તિકાય = તે અનંત ક્ષેત્રરૂપ અરૂપી પદાર્થ અનાદિ અનંત છે, તે સર્વ જણાય છે. વળી તે જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય પર પદાર્થના ગુણ-લક્ષણથી જુદો વ્યાપક છે. અચેતન છે. તેના બે ભેદ છે : છે તે પણ અહીં જણાવવું છે. મારાથી જુદા પદાર્થ -તત્ત્વ કેટલા અને કેવા
(૧) લોકાકાશ, (૨) અલોકાકાશ. છે, તે જાણવાની જરૂર છે. યથાર્થ લક્ષણથી પોતાને જુદો જાયો નથી. તેથી
અ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુલ અને કાળાણુઓ જે જડ છે, બીજા સાથે ખીચડો માની પોતાની જુદી જાતને ભૂલી ગયો છે. જેને સુખી
અને ચૈતન્ય જે જીવ છે. એ બધાં જેટલા ક્ષેત્રમાં રહેલાં છે, તેટલા ક્ષેત્રને થવું હોય તેણે પરાધીનતા, આકુળતા છોડી પોતાની સ્વાધીનતા, નિરાકુળતા
લોકાકાશ કહે છે. જાણવી જોઈએ.
બ. લોકાકાશ સિવાયના અનંત આકાશને અલોકાકાશ કહે છે. પુદ્ગલ = પુદ = પુરાવું, એકબીજામાં મળવું અને ગલ = જુદા પડવું તે; લોકો જેને આકાશ કહે છે તે વાસ્તવિક આકાશ નથી. કારણકે આકાશ અથવા પુદ્ + ગ = જેમ અજગર પોતાના પેટમાં માણસને ગળી જાય તેમ દ્રવ્યતા અરૂપી છે, ને જે આ દેખાય છે તે આકાશમાં તો રંગ દેખાય છે, કે જે અરૂપી ચૈતન્યપિંડ આત્માએ શરીરની મમતા કરી તેથી, શરીરના રજકણના
પરમાણુની અવસ્થા છે. આકાશને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી. દળમાં, આત્મા આખા શરીરમાં એવો વ્યપાઈ રહ્યો છે કે જાણે દેહે આત્માને (૬) કાળ = તે એક અરૂપી પદાર્થ છે. ચૌદ બ્રહ્માંડમાં અસંખ્યાતા કાળાણું છે. આ ગળ્યો હોય તેમ દેખાય છે. અજ્ઞાનીની દષ્ટિ માત્ર દેહાદિ ઉપર હોય છે, ચાર ધર્મ, અધર્મ, આકાશ ને કાળ અરૂપી દ્રવ્યો છે. તે યુક્તિથી-ન્યાયથી જ્યોર જ્ઞાનીની દષ્ટિ દેહાદિથી ભિન્ન અરૂપી ચૈતન્ય ઉપર હોય છે. એકેક
જાણી શકાય છે. રજકણમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શની અવસ્થા બદલાયા કરે છે - વધઘટ થયા છે દ્રશ્યોના આકાર : કરે છે. જડ દેહાદિ પુદગલની અવસ્થાની વ્યવસ્થા તે જડ પોતે જ કરે છે, જે (૧) જીવ=જીવનો મૂળ આકાર લોકાકાશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશ છે. દેહાદિ સ્થૂલ પરમાણુઓનો થ્થો બદલાતો દેખાય છે, તેમાં એકેક મૂળ આકાશ=આકાશ એક અખંડ દ્રવ્ય અનંત પ્રદેશ છે. તેની મધ્યમાં જ્યાં પરમાણુ પણ તેની અવસ્થાઓ બદલે છે, એ સૂક્ષ્મ પરમાણુઓ એકલાં ન
જીવાદિ દ્રવ્યો છે તે ભાગને લોકાકાશ કહે છે. તેને જો પ્રદેશરૂપ ગજથી બદલાતાં હોય તો સ્થૂલ આકાર કેમ બદલાય ? માટે અનાદિ અનંત ટકીને માપવામાં આવે તો આ લોક અસંખ્યાત પ્રદેશ છે. એટલો જ મોટો મૂળમાં અવસ્થા બદલવાનો સ્વભાવ પુદ્ગલનો પણ છે.
જીવ છે. આકાશનો અનંત આકાર છે.
(૨