________________
તેની સન્મુખ થઇને, તેનો એને સ્વીકાર નથી. સ્વભાવથી વિમુખ થઇને રાગ | કારણભૂત પદાર્થ પદાર્થ કારણ છે અને તેમના સેવાકારો (દ્રવ્ય-ગુણ પર્યાયો) કાર્ય અને વર્તમાન પર્યાયનો સ્વીકાર કરનાર જીવ, મરણને પ્રાપ્ત થઇ રહ્યો છે. ૧૧ અંગ અને નવ પૂર્વનો ઉઘાડ ભલે હોય, તે વિકાસમાં (વિકારમાં) સંતુષ્ટ થઇ કાયમુર્તિનો બોધ :પરમકૃપાળુ દેવનો બોધ. ૧.૬૦૯ કલમ-૧૨ સત્સંગથી જે રોકાઇ ગયો છે, તે જીવ સ્વભાવને ભૂલીને મરણને પ્રાપ્ત થઈ રહ્યો છે.
પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પષતુલ્ય જાણી વિચારવો તથા અરે! અનંત કાળમાં એણે સ્વભાવની દષ્ટિ, કરી જ નથી.
આરાધો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. અહીં કહે છે- ત્રિકાળ આનંદ સ્વરૂપ પોતે પરમાત્મ દ્રવ્ય છે, તેના શ્રદ્ધાન
અથવા પૂર્વ સત્નો આરાધક હોય અને વર્તમાનમાં આ વચનોના હેતુથી પણ જ્ઞાન-આચરણરૂપ પર્યાયે જીવ પરિણમે તે, ભવ્યત્વ શક્તિની અર્થાત્ સમક્તિની (બીજા નિશ્ચય સમક્તિની પ્રાપ્તિ થાય છે. વ.૨૩૮ મોક્ષમાર્ગની યોગ્યતા રૂપ શક્તિની વ્યક્તિ (પ્રગટતાં) છે અને તે ધર્મ છે. કારણ સ્વભાવ શાન જે ત્રિકાળી ગુણરૂપ સ્વભાવ જ્ઞાન છે તે જે પરમ અરે! પોતે આવો અંદર ભગવાન સ્વરૂપ છે, એનાં ગાણાંય કદી એણે પારિણામિક ભાવ ધ્રુવ સ્વભાવ ભાવ છે તે. (એકલો જ્ઞાન સ્વભાવ) સાંભળ્યાં નથી! પણ ભાઇ! જો અંદર શક્તિએ ભગવાન સ્વરૂપ ન હોય તો કારણાંતર :અન્ય કારણ. પર્યાયમાં આવશે કયાંથી? બહારમાં તો કાંઇ છે નહિં. બહારમાં તું કારણતરથી સધાતી અન્ય કારણથી થતી. ભગવાનની (અહંતાદિની) ભક્તિ કરે, પૂજા કરે કે સંમેદશિખરની જાત્રા કરે, કાર્તિકેય સ્વામી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા વૈરાગ્યનો ઉત્તમ ગ્રંથ છે. દ્રવ્યને વસ્તુને પણ એનાથી ધર્મ થાય એવું ધર્મનું સ્વરૂપ નથી. કેમ કે એ તો માત્ર શુભરાગ યથાવત્ લક્ષણાં રાખી વૈરાગ્યનું એમાં નિરૂપણ કર્યું છે. દ્રવ્યનું સ્વરૂપ છે. અહીં શુભ છોડીને અશુભ કરો, એ વાત નથી. ધર્મને વિશેષ શુભભાવ બતાવનાર ચાર શ્લોક અદ્ભુત છે, અને માટે આ ગ્રંથની રાહ જોતા હતા. આવે છે, પણ તે ધર્મ, આ ધર્મનું કારણ નથી. ધર્મનું કારણ તો જે ગઈ સાલ જેઠ માસમાં મદ્રાસ ભણી જવું થયું હતું. કાર્તિક સ્વામી એ સ્વદ્રવ્યના નિજપરમાત્મ દ્રવ્યના આશ્રયે પરિણમવું છે, તે છે. અરે ભાઇ! તુ ભૂમિમાં બહુ વિચર્યા છે. એ તરકના નગ્ન, ભવ્ય, ઊંચા, એલોક વૃત્તિથી એક વાર તેને (સ્વદ્રવ્યને જોવાની ભાવના તો કરે. (૪) પારિણામિક ઊભેલા પહાડ નીરખી સ્વામી કાર્તિકેયયાદિની અડોલ , વૈરાગ્યમય ભાવ; કારણ સમયસાર; જ્ઞાયક ભાવ તે, ત્રિકાળ સાદગ્ધરૂપ છે.
દિગંબરવૃત્તિ યાદ આવતી હતી. કારણ પર્યાય :વસ્તુ હોય તેને વર્તમાન હોય ને? વર્તમાન વગરની વસ્તુ હોય? ન નમસ્કાર દે સ્વામી કાર્તિકેયને. શ્રી રાજચંદ્ર ઉપદેશ નોંધ ૨૨
હોય, અને વસ્તુનો જેવો સ્વભાવ હોય, તેવો જ તેનો અંશ હોય. તેનો કાર્પણ વણા શરીરના સૂક્ષ્મ પુલ પરિણામ; જ્ઞાનાવરણ, દર્શના વરણષ વર્તમાન અંશ વિકારી અને અધૂરો ન હોય, વિકાર દેખાય છે તે કર્મની મોહનીય, અંતરાય, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય કર્મના સૂક્ષ્મ પુદ્ગલ અપેક્ષાવાળી સાપેક્ષ પર્યાય છે. મૂળ સ્વભાવભૂત નિરપેક્ષ પર્યાયમાં વિકાર
પરિણામને કાર્મણા કહે છે. નથી. તે પર્યાય અનાદિ અનંત છે, શુદ્ધ છે, નિરંજન છે, તેને કારણ પર્યાય કાર્પણ શરીર જે ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ અથવા કાર્મણ શરીર છે, તે કહેવાય છે.
બધુંય જીવને નથી. જુઓ, કાર્મણ શરીર પણ જીવને નથી, જીવમાં નથી ગયાકાળની અવસ્થા અને ભવિષ્યની અવસ્થાનું સામર્થ્ય દ્રવ્યમાં શુદ્ધધૂવરૂપે કારણકે, તે જડનાં પરિણામ હોવાથી, ભિન્ન સ્વતંત્ર છે. આત્માને અને તેને છે, અને તેના વર્તમાન વેપાર પણ ધ્રુવ છે.
નિમિત્ત -નૈમિષિક સંબંધ, પણ અહીં કહેવામાં આવ્યો નથી. અહીં એવી કારણભૂત :નિમિત્તરૂપ.
શૈલી લીધી છે, કે પુલના પરિણામને આત્મદ્રવ્યથી ભિન્ન ન કહેતાં,