________________
૩૨૭ (૨) કંચન અને કામિની એ બેથી સંસાર રહ્યો છે. સુવર્ણ અને સ્ત્રીના તે | (૨) અંડજ-જે જીવ ઇંડામાંથી જન્મે છે, તેને અંડજ કહે છે. જેમકે ચકલી, કબૂતર,
સર્વભાવથી એટલે મન, વચન, કાયાથી ત્યાગી હોય અર્થાત્ એ બંનેના મોર વગેરે પક્ષીઓ પ્રલોભનથી સર્વથા છૂટયા હોય.
(૩) પોતજ-જન્મતી વખતે, જે જીવોનાં શરીર ઉપર કોઇપણ પ્રકારનું આવરણ (૩) ભાવથી શુદ્ધિ માટા વિશુદ્ધ એટલે કોઇ પણ દોષ આવે નહીં, એવા આહાર, ન હોય, તેને પોતજ કહે છે. જેમકે સિંહ, વાઘ, હાથી, હરણ, વાંદરો વગેરે જળ લેતા હોય.
(૪) અસાધારણ ભાષા અને અધ્યયનાદિ જરાયુજ જીવોમાં જ હોય છે. ચક્રધર, (૪) બાવીસ પરિષદ સહન કરતા હોય.
વાસુદેવાદિ મહા પ્રભાવશાળી જીવો જરાયુજ છે. મોક્ષ પણ જરાયુજને જ (૫) શ્રાંત-કામાવાળા, દાન્ત-દમન કરનાર, ઇન્દ્રિયોને વિષયમાં ન જ્વા દે તે.
થાય છે. નિરારંભી-આરંભ ઉપાધિથી રહિત હોય. જિતેન્દ્રિય-ઇન્દ્રિયોને જીતી લીધી ગરભલો તૈયાર કોળિયો હોય.
ગર્ભાધાનથી હરાયો ગર્ભમાં જ મરી જાય. (૬) સ્વાધ્યાય આદિમાં કાળ ગાળે.
ગર્ભિત અર્થસૂચક; માર્મિક; છાનું; છૂપું, ગુપ્ત. (૭) શરીરનો નિર્વાહ ધર્મને માટે પુરુષાર્થ કરી શકે, તે માટે કરતા હોય, પણ કીર્તિી ગર્ભિતપણું અંદર સમાવશ પામવો (૧) ગર્ભિત અંદર રહેલું; છાનું છૂપું; માર્મિક; કે શરીરને પુષ્ટ કરવા અર્થે નહીં.
અર્થ સૂચક (૮) ભગવાને મોક્ષનો પંથ કહ્યો છે, તે નિગ્રંથ સાધુનો આચાર પાળતાં કાયર ન ગર૭ :વિષ; ઝેર. ગરોળીની લાળ હોય, એટલે થાકે નહીં.
ગર્વ :ગર્વ ત્રણ પ્રકારે છે. અદ્ધિ ગર્વ, રસ ગર્વને શાતા ગર્વ. જે આ સઘળું તજે તે (૯) આપ્યા વિના કંઇ ન લે. સળી પણ જોઇએ તો પૂછીને લે.
સંસારમાં નિત્ય પરિભ્રમણ કરતો નથી. (૧૦) રાત્રે સર્વ પ્રકારના આહાર એટલે અશન, પાન, ખાદ્ય અને સ્વાધ, ખાય ગેવૈયક સોળમા સ્વર્ગથી ઉપર અને પહેલી અનુદિશથી, નીચેનાં દેવોને રહેવાનાં નહીં તેમજ રાખે પણ નહીં.
સ્થાન (૧૧) સમભાવ-સમતા રાખે.
ગ્રસ્ત :ગરકાવ; મગ્ન; તલ્લીન; (રોગથી ધેરાયેલું) (૧૨) નીરાગતાથી સત્યોપતેશક-રાગદ્વેષ ન કરે. ટૂંકામાં આવા ગુણો જેનામાં ગ્રસવું ગળી જવું; જ્ઞાનમાં જાણી લેવું. (૨) ગળી જવું; ઓગાળી જવું; ગ્રહણ
હોય, તેને કાઝસ્વરુપ સદ્ગુરુ જાણવા. એવા કાસ્વરુપ ગુરુ, પોતે તરે ને કરવું; (સૂર્ય-ચંદ્રનું) ઢંકાઈ જવું. (૩) ગળી જવું; ઓગાળી જવું; ગ્રહણ બીજાને તારે.
કરવું, જાણવારૂપ ગળી જવું; તદાકાર થઈ, ડૂબી જવું. ગુરપાતિ ગુરુની ભક્તિ
ગ્રહે છેઃ સમજે છે (૨) તે રૂપે થાય છે તે રૂપે ઉપજે છે. ગર્ભજન્મ કોને હોય છે ? જરાયુજ, અંડજ અને પોતજ, એ ત્રણ પ્રકારના જીવોને ગ્રહણ :આદરથી સ્વીકાર (૨) જોવું; જાણવું (૩) નિંદા; ગિલા. (૪) આદરથી ગર્ભ જન્મ જ હોય છે. અર્થાત્ તે જીવોને જ ગર્ભજન્મ હોય છે.
સ્વીકાર; જાણવું; વિષયોનો ઉપભોગ. (૧) જરાયુજ-જાળની સમાન માંસ અને લોહીથી વ્યાપ્ત, એક પ્રકારની થેલીથી ગ્રહણ-વિસર્જન :ગ્રહણત્યાગ
લપેટાયેલ જે જીવ જન્મે છે, તેને જરાયુજ કહે છે. જેમકે - ગાય, ભેંસ, ગ્રહણ કરવું :જાણી લેવું મનુષ્ય વગેરે
ગ્રહણ ત્યાગ :ગ્રહણ વિજર્સન