________________
૩૦૦ કાયમ ટકનાર સ્વભાવ :કાયમ ટકનાર સ્વભાવ શું? અને કામય નહિ ટકનાર તે શું? | ૧. અયોગ્ય આસન દોષ= સામાયિકમાં પગ પર પગ ચઢાવી બેસે એ ગુર્નાદિકનું એમ બન્ને જુદા ન સમજે તો વિકારથી જુદું વર્તુળરૂપ કરે? જેમ છોકરાંરૂપ
અવિનય રૂપ આસન માટે એ પહેલો અયોગ્ય આસન દોષ. પ્રજાને પોતાની માને તેમ, આત્માની અંદર પુણ્ય પાપની લાગણી રૂપ પ્રજા ચલાસન દોષ= ડગડગતે આસને બેસી સામાયિક કરે, અથવા વારંવાર થાય છે, તેને પોતાની માને, તે મારો વારસો રાખશે તેમ માને ત્યાં સુધી, તે
જ્યાંથી ઉઠવું પડે તેવું આસને બેસે તે ચલાસન દોષ. કાર્ય જીવ કર્યા જ કરે, પરંતુ તેનાથી જુદો પ્રવર્તે નહિ.
૩. ચલ દષ્ટિદોષ= કાયોત્સર્ગમાં આંખો ચંચળ રાખે તે ચલટિદોષ. હું આત્મા જ્ઞાન છું, શાંત છું, નિર્મળ છું તેવા પોતાના સ્વભાવને ભૂલીને, સાવઘક્રિયા દોષ= સામાયિકમાં કંઈ પાપક્રિયા કે તેની સંજ્ઞા કરે તે પુણય-પાપના વિકારી ભાવ આત્મામાં થાય છે. તેને પોતાના માને છે, તે
સાવઘક્રિયા દોષ. પોતાની મૂડીને ખોવે છે, તે વિકારી ભાવોને પોતાના માને, તે જ આસ્રવ ૫. આલંબનદોષ ભીંતાદિકે ઓઠીંગણ દઇ બેસે એથી ત્યાં બેઠેલા જંતુ છે; અજ્ઞાની વિકારી પર્યાયને પોતાની, માનીને પ્રવર્તે છે, તેથી તેને કર્મનો
આદિકનો નાશ થાય અને પોતાને પ્રમાદ થાય, તે આલંબન દોષ. સંચય થાય છે. ખરેખર ત્રિલોકનાથ તીર્થંકર દેવ સર્વદર્શીએ બંધનનું સ્વરૂપ આકુંચન પ્રસારણ દોષ હાથ પગ સંકોચે, લાંબા કરે એ આદિ તે આકુંચન આ જ રીતે કહ્યું છે.
પ્રસારણ દોષ. જ્ઞાન તે ગુણ છે અને આત્મા તે દ્રવ્ય છે- તે બન્નેને ત્રિકાળ તાદાભ્ય સિદ્ધ ૭. આલસ દોષ અંગ મરડે, ટચાકા વગાડે એ આદિ તે આલસદોષ. સંબંધ છે. તેને મારું પોતીકાનું સ્વરૂપ જાણતો થકો નિશંકપણે જ્ઞાનમાં ૮. મોટન દોષ આંગળી વગેરે વાંકી કરે, ટચાકા વગાડે તે મોટન દોષ. પોતાપણે વર્તે છે. અને જ્ઞાનમાં વર્તતો છે. તે જ્ઞાનક્રિયા સ્વભાવભૂત ૯. મલદોષ= ઘરડા ઘરડ કરી સામયિકમાં ચળ કરી મેલ ખંખેરે તે મલદોષ. હોવાને લીધે, નિષેધવામાં આવી નથી.
૧૦. વિમાસણદોષ= ગળામાં હાથ નાખી બેસે છે. તે વિમાસણદોષ શરીરાદિની અને રાગાદિની જે ક્રિયા થાય છે, તેને જાણી લેવી તે જ્ઞાનની ૧૧. નિદ્રાદોષ= સામાયિકમાં ઊંધી આવવી તે નિદ્રાદોષ. પરિણતિ જ્ઞાનની ક્રિયા છે. રાગની અવસ્થાને જ્ઞાતા ભાવે રહીને જાણી ૧૨. વસ્ત્ર સંકોચન દોષ= સામાયિકમાં ટાઢ પ્રમુખની ભીતિથી વસ્ત્રથી શરીર લેવી, તે જ્ઞાનની ક્રિયા છે. જ્ઞાન જ્ઞાનમાં એકાગ્ર થયું તે જ્ઞાનની ક્રિયા છે.
સંકોચે તે વસ્ત્ર સંકોચન દોષ. આત્મા જાણનાર અને જોનાર છે. જ્ઞાની જાણે છે કે આ રાગનો કર્તા હું આ પ્રમાણે સામાયિકમાં મનના દશ દોષ , વચનના દશ દોષ અને કાયાના બાર નથી, પણ તેનો જ્ઞાતા રહેવું તે મારું કામ. તે મારી જ્ઞાનની ક્રિયા, આ ક્રિયા
દોષ રહિત સામાયિક કરવી; પાંચ અતિચાર ટાળવા. સર્વજ્ઞ ભગવાનો એ નિષેધી નથી, કેમ કે જ્ઞાનક્રિયામાં પુરુષાર્થ છે. જ્ઞાનક્રિયા કાયાની ૧ણાદશા:આહાર-વિહારની નિયમિતતા પોતાનો સ્વભાવ છે. જ્ઞાનક્રિયા તે સદભૂત વ્યવહાર છે. કર્તા કર્મ એટલે ? કાયાનો ઉત્સર્ગ કરીને કાયાને છોડીને; અર્થાત્ તેની ઉપેક્ષા કરીને. કર્તાથી તેનું કર્તવ્ય જુદું ન હોય. શરીરાદિ, રાગ વગેરે આત્માથી જુદાં પડી કાયોત્સર્ગ શરીરની મમતા છોડીને આત્માની સન્મુખ થવું; આત્મધ્યાન કરવું. જાય છે તે માટે, તે જ્ઞાતાનું કર્તવ્ય નથી.
આવશ્યકોમાંનું એક આવશ્યક. કાયર વીર્યહીન, પુરુષો; હીજડાઓ
કાક કરનાર; કર્તા (૨) કારક છે- કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને કાયાના બાર દોષ :સામાયિકમાં કાયાના બાર દોષ કહ્યા છે તે નીચે પ્રમાણે છે.
અધિકરણ એ પ્રમાણે છે કારકો છે.